Posts

Showing posts from October, 2025

Gujrati jokes ગુજરાતી જોક્સ

ગુજરાતી જોક્સ  gujrati jokes  પ્રોફેસર : ક્લાસ માં આટલો મોડો કેમ                    આવ્યો?  વિદ્યાર્થી : સર સપનામાં તમે લેક્ચર લઇ                  રહ્યા હતા તો ઉઠવાનું મન જ                  ના થયું  દિલસે ગુજરાતી

જો તને એમ લાગતું હોય

જો તને એમ લાગતું હોય કે આખી દુનિયા મને પ્રેમ કરે છે  તો એ આખી દુનિયા માં એક હું પણ છું  જો તને એમ લાગતું હોય કે આ દુનિયા માં મને બહુ ઓછા લોકો પ્રેમ કરે છે  તો એ થોડા ઓછા લોકોમાં એક હું પણ છું  જો તને એમ લાગતું હોય કે આ દુનિયા માઁ મને બે ત્રણ જન જ પ્રેમ કરે છે  તો એ બે ત્રણ જણા માં એક હું પણ તને પ્રેમ કરું છું  જો તને એમ લાગતું હોય કે આ દુનિયા માં કોઈ એક જ મને પ્રેમ કરે છે  તો આ દુનિયામાં એ એક પ્રેમ કરવા વાળો હું જ હોઈશ  અને જો તને એમ લાગતું હોય કે આ દુનિયા માં મને કોઈ પ્રેમ નથી કરતુ  તો સમજજે કે આ દુનિયા માં હું નથી  દિલસે ગુજરાતી

રાજા હરિચંદ્ર એ રોહિદાસ ને પરબ નું પાણી પિતા કેમ રોક્યો?

  રાજા હરીચંદ્ર એ રોહીદાસ ને પરબ નુ પાણી પીતા કેમ રોકયો?      સત્યવાદી રાજા હરિચંદ્ર એ પોતાનું રાજ્ય મહર્ષિ વિશ્વામિત્ર ને દાન માં આપ્યા પછી  જંગલ માંથી પસાર થતા હતા તેમની સાથે પત્ની તારામતી અને પુત્ર રોહિદાસ પણ હતા. જંગલ માં ચાલતા ચાલતા તેમને તરસ લાગી.. આ તરફ વિશ્વામિત્ર એ હરિચંદ્ર ની પરીક્ષા કરવા માટે જે રસ્તે હરિચંદ્ર જવાના હતા તે રસ્તા નું આખુ જંગલ સળગાવી દીધું.. અને એ જંગલ માં જે રસ્તા ઉપર થઇ ને હરિચંદ્ર જવાના હતા તે રસ્તે એક પરબ બનાવી દીધી            આ તરફ રાજા હરિચંદ્ર તારામતી અને રોહિદાસ.. ચાલતા ચાલતા થાકી ગયા હતા... અને કોઈ જગ્યાએ પાણી મળે તો પાણી પીવું હતું... એમને એવી તરસ લાગી હતી કે ભગવાન જો તેમને પ્રશ્ર્ન્ન થાય તો એ પહેલા ભગવાન પાસે પાણી જ માગે... એવી તરસ લાગી હતી.. એટલામાં જ રોહિદાસ ને પરબ દેખાય છે તે દોડતો ત્યાં જઈને પાણી પીવા જાય છે.. અને પાણી ખોબા માં લે છે.. આ જોઈનેહરિચંદ્ર એ હરિદાસ ને રોકે છે. કે રોહિદાસ તારે આ પાણી નથી પીવાનું..          રોહિદાસ કહે છે કે મને તરસ લાગી છે. અને જો હું પાણી ...

પ્રભુકાર્ય એટલે શુ?

પ્રભુકાર્ય એટલે શ?   પ્રભુકાર્ય એટલે શુ? ભગવાન નુ કામ કોને કહેવાય?      ભગવાન કાર્ય કે કામ કોને કહેવાય. આ જગત મા દરેક માણસ કંઈક ને કાઈક કામ કરે જ છે. દરેક માણસ સવારે ઉઠે અને રાત્રે સુવે ત્યા સુધી કંઈક ને કંઈક કાર્ય કરે છે. આ જગત  મા કોઈ પણ વ્યકતિ એવો નથી કે કાર્ય કરર્યા વગર રહી શકે છે. પણ ઘણા લોકો મા વહેમ હોય છે કે અમે જે કામ કરીએ છીયે એ પ્રભુકાર્ય હોય છે. આપણે જે કાર્ય પ્રભુકાર્યં સમજી એ છીયે એ છે કે નહી ? ચાલો સમજીએ           જગત મા જે લોકો કાર્ય કરે છે એમા અમુક પ્રકાર ના લોકો કામ કરે છે પણ કામ કરવા પાછળ ભાવ એવો હોય છે કે મને પૈસા મળવા જોઈએ. કામ પાછળ પૈસા મળવા નો ભાવ હોવો એને ભગવાન નુ કામ કહેવાતુ નથી. એ આપણુ કામ કહેવાય . આપણુ જીવન ચાલે આપડા વહેવાર ચાલે આપણો પરીવાર ચાલે એના માટે પૈસા પણ જીવન મા જરૂરી છે.પૈસા કમાવા માટે કામ કરવુ એને ભગવાન નુ કામ કહેવાતુ નથી. ઘણા લોકો એવા હોય છે જેમની પાસે રૂપીયા ઘણા હોય છે. આ માણસો કામ તો કરે છે પણ એમનો ભાવ એવો નથી હોતો કે મને રૂપીયા મલે. પરંતુ એવો ભાવ હોય છે આવતા વરસે ચુટણી આવવાની છે તો ચુટણી ...