Posts

Showing posts with the label ગુજરાતી સુવિચાર

દ્વારકાના આ 7 અદ્ભુત રહસ્યો જાણીને તમારી આસ્થા અડીખમ થઈ જશે!

Image
🤯 દ્વારકાના આ 7 અદ્ભુત રહસ્યો જાણીને તમારી આસ્થા અડીખમ થઈ જશે! ​ભગવાન શ્રીકૃષ્ણની નગરી, દ્વારકા! આ માત્ર એક મંદિર નહીં, પણ સમય, ઇતિહાસ અને અટૂટ શ્રદ્ધાનો જીવંત પુરાવો છે. દ્વારકાધીશ મંદિર અને સમુદ્રમાં ડૂબી ગયેલી નગરી સાથે જોડાયેલા 7 એવા રહસ્યો અહીં આપેલા છે, જે માત્ર સામાન્ય માણસને જ નહીં, પણ મોટા-મોટા વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોને પણ વિચારતા કરી મૂકે છે. જય દ્વારકાધીશ ​🚩 રહસ્ય 1: 52 ગજની ધજા અને પવનનો ચમત્કાર ​ધજાની વિરુદ્ધ દિશા: પવનનું રહસ્ય! દ્વારકાધીશ મંદિર પર દરરોજ 52 ગજની ભવ્ય ધજા ચઢાવવામાં આવે છે, જેની પાછળ 52 યાદવ અને વૈષ્ણવ પરિવારોની પરંપરા જોડાયેલી છે. આ ધજાનું કદ તેની ભવ્યતા દર્શાવે છે. પરંતુ, સૌથી મોટું આશ્ચર્ય એ છે કે મંદિરના શિખર પર લહેરાતી ધજા મોટાભાગે પવનની સદંતર વિરુદ્ધ દિશામાં જાય છે! વિજ્ઞાન આ ઘટનાને યોગ્ય રીતે સમજાવી શક્યું નથી, જે તેને ભક્તો માટે એક જીવંત ચમત્કાર બનાવે છે. આ ધજા દૂરથી પણ શ્રદ્ધાળુઓમાં શક્તિ અને ઊર્જાનો સંચાર કરે છે. ​🌊 રહસ્ય 2: સમુદ્રમાં ડૂબેલી કૃષ્ણની વાસ્તવિક નગરી ​શું દ્વારકા ખરેખર નષ્ટ થઈ ગઈ હતી? મહાભારતની કથાઓ કહે છે કે શ્રીકૃષ્ણના સ્વધ...

વિલીયમ શેક્સપિયર ના 100 સુવિચાર

વિલીયમ શેક્સપિયર ના 100 સુવિચાર  વિલીયમ સેક્સપિયર એક મહાન તત્ત્વચિંતક હતા.. આવો આજે એમના જીવન ના સુવિચારો જાણીયે   1. પ્રેમ એ હૃદયનું એવું સંગીત છે, જેને નિર્દયતા પણ શાંત કરી શકતી નથી. 2. દુનિયા એક રંગમંચ છે, પરંતુ દરેક કલાકાર પોતાની ભૂમિકા ભૂલી જાય છે. 3. શબ્દો તીર કરતાં નાનું છે, પરંતુ ઘા વધારે ઊંડા કરે છે. 4. સચ્ચાઈ એ એક દર્પણ છે—તૂટે તો અનેક ટુકડામાં પણ સત્ય જ દેખાડે છે. 5. સમય સૌને શીખવે છે, પરંતુ કોઈને તેની ભાષા સમજાતી નથી. 6. જે પોતાને ઓળખે છે, તે આખી દુનિયા જીતી લે છે. 7. આશા એ રાત્રિના અંધકારમાં જળતી દીવો છે. 8. ખોટા લોકો પાછળ દોડી ને સાચી શાંતિ મળી નથી કરતી. 9. ક્રોધ એ એવી આગ છે, જે પહેલા પોતાનું જ ઘર સળગાવે છે. 10. પ્રેમમાં જીતે તે જ, જે હાર સ્વીકારી શકે. 11. ભૂલો એ શિક્ષક છે, શરમ નથી. 12. જે વચન આપે છે તે મહાન છે, જે વચન નિભાવે છે તે દિવ્ય છે. 13. ભાગ્ય એ રસ્તો બતાવે છે, ચાલવું આપણે જ પડે. 14. દયા એ એવી ભાષા છે જે બિનશબ્દિય છે પણ સર્વેને સમજાય છે. 15. હાસ્ય એ થાકેલા મનનું ઔષધ છે. 16. હૃદય જેટલું નર્મ હોય, એટલું જ વધુ ઘાયલ થાય. 17. મિત્રતા એ એવી સંપત્તિ છે જે ચ...

કયા ગુણો હું મારા જીવન માં લાવું

કયા ગુણો હું મારા જીવન માં લાવું      જીવનવિકાસ કરવાની ઈચ્છા જેને છે. એને જ્યારે પ્રશ્ન થાય કે કયા ગુણો હું મારા જીવન માં લાવું? ભગવાન હું કેવો બાનું તો ઉત્તરોત્તર ઉધ્વગતી મારા જીવનને મળે? એવા લોકોને માર્ગદર્શન આપવા માટે ભર્તુહરી એ આપણે કહ્યું तृष्णां छिन्धि भज क्षमां जहि मदं पापे रतिं मा कृथा:, सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्य विद्वज्जनम्। मान्यान्मानय विद्विषोअप्यनुनय प्रख्यापय प्रश्रयं, कीर्तिम् पालय दु:खिते कुरु दयामेतत्सतां लक्षणम्।।  સજ્જનનું લક્ષણ શું? જો મારે સત બનવું હશે. સત માર્ગે ચાલવું હશે તો હું શું કરું? સત ની નજીક જવું હશે તો હું શું કરું? ભજ ક્ષમા એના માટે આપણે જોતા રહ્યા છીએ. હું ક્ષમાશીલ બનું ક્ષમા મારા જીવનમાં કેળવું એવી ભગવાનની ઈચ્છા છે.'ક્ષમા' નો અર્થ બીજાના દોષો સહન કરવાની વૃત્તિ જીવનમાં આવે બીજાના દોષો ભૂલી જવાની વૃત્તિ જીવનમાં આવે સહિષ્ણુતા પણ એક અર્થ થઇ શકે. માત્ર એટલું જ નહિ પણ અપરાધ કરનાર જે છે. તેનામાં રહેલો નાનામાં નાનો સદગુણ છે તે પણ હું જોઈ શકું અને તેની કદર કરી શકું. સત્પુરુષ બનવાનો માર્ગ — ભર્તૃહરીનું માર્ગદર્શન જીવનમાં વૃદ્ધ...

રાજા હરિચંદ્ર એ રોહિદાસ ને પરબ નું પાણી પિતા કેમ રોક્યો?

  રાજા હરીચંદ્ર એ રોહીદાસ ને પરબ નુ પાણી પીતા કેમ રોકયો?      સત્યવાદી રાજા હરિચંદ્ર એ પોતાનું રાજ્ય મહર્ષિ વિશ્વામિત્ર ને દાન માં આપ્યા પછી  જંગલ માંથી પસાર થતા હતા તેમની સાથે પત્ની તારામતી અને પુત્ર રોહિદાસ પણ હતા. જંગલ માં ચાલતા ચાલતા તેમને તરસ લાગી.. આ તરફ વિશ્વામિત્ર એ હરિચંદ્ર ની પરીક્ષા કરવા માટે જે રસ્તે હરિચંદ્ર જવાના હતા તે રસ્તા નું આખુ જંગલ સળગાવી દીધું.. અને એ જંગલ માં જે રસ્તા ઉપર થઇ ને હરિચંદ્ર જવાના હતા તે રસ્તે એક પરબ બનાવી દીધી            આ તરફ રાજા હરિચંદ્ર તારામતી અને રોહિદાસ.. ચાલતા ચાલતા થાકી ગયા હતા... અને કોઈ જગ્યાએ પાણી મળે તો પાણી પીવું હતું... એમને એવી તરસ લાગી હતી કે ભગવાન જો તેમને પ્રશ્ર્ન્ન થાય તો એ પહેલા ભગવાન પાસે પાણી જ માગે... એવી તરસ લાગી હતી.. એટલામાં જ રોહિદાસ ને પરબ દેખાય છે તે દોડતો ત્યાં જઈને પાણી પીવા જાય છે.. અને પાણી ખોબા માં લે છે.. આ જોઈનેહરિચંદ્ર એ હરિદાસ ને રોકે છે. કે રોહિદાસ તારે આ પાણી નથી પીવાનું..          રોહિદાસ કહે છે કે મને તરસ લાગી છે. અને જો હું પાણી ...

સ્વામી વિવેકાનંદ સુવિચાર - Swami Vivekanand Suvichar

Image
             સ્વામી વિવેકાનંદ સુવિચાર  જ્યાં સુધી તમે પોતે પોતાના પર વિશ્વાસ નથી કરતા  ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ નથી કરી સકતા  ------------------------------------------------------------ એક શબ્દ માં કહીએ તો તમે જ પરમાત્મા છો  ------------------------------------------------------------ દાન સહુથી મોટો ધર્મ છે  નર સેવા - નારાયણ સેવા  જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે  Swami vivekanand suvichar gujrati -------------------------------------------------------------- ઉઠો જાગો અને અને જ્યાં સુધી ધેય ની પ્રાપ્તિ નાં થાય  ત્યાં સુધી મંડ્યા રહો  ____________________________________________ પરોપકાર ધર્મ નું બીજું નામ છે  પરપીડા સહુથી મોટું પાપ  ----------------------------------------------------------- રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું   જે પ્રભુ ની ઈચ્છા અનુશાર કામ કરે છે  એ જ ધાર્મિક છે  સ્વામી વિવેકાનંદ સુ...

જય દ્વારકાધીશ

Image
જે દિવસે અમેરીકા નાં ધોળીયાઓ એ સોનું નહોતું જોયું ને તે દિવસે દ્વારકા વાળો કાળીયો સોનાના હિંડોળે હિંચકતો હો વાલા... જેના ચરણો માં છે શાંતિ તેના નામ છે આનંદ  જય દ્વારકાધીશ  😎   જય દ્વારકાધીશ જે ‌‌્જ્ઞાન અનુભવ મા આવી   ગયુ તે વીજ્ઞાન દ્વારકાધીશ આપણુ જીવન ચલાવે છે તે જ્ઞાન પણ ખરેખર જીવનમા આવુ લાગતુ હોય તો તે વીજ્ઞાન  છે -- દ્વારકાધીશ નું નામ જ શંસાર નો સાર છે  -- સ્વર્ગ થી મોટો તારો દરબાર ને તું જ અમારો પાલનહાર  સજા આપે કે આપે માફી ,દ્વારકાધીશ તું જ અમારો કિરતાર  ; રંગાઈ ગયો છું હું તો પ્રેમ તણા રંગમાં  રાહુ છું હું તો મારા દ્વારકાધીશ  ના સંગમાં  જય દ્વારકાધીશ -jay dwarkadhish   બાવન ગજ ની ધજા ફરકતી ,  નમતા હજારો શીશ  છપ્પન પગથિયે સ્વર્ગ મળે , ને મળે દ્વારકાધીશ   મનમોહક  એનું રૂપ ને અગણિત એના નામ  કણ કણ  માં કૃષ્ણ વસે , એ દ્વારિકા છે એનું ધામ   સૂર્યોદય નો સમય ને , સુવર્ણ લાગે ગોમતી ઘાટ  સોળે શણગાર સજે , એ મારો દ્વારકા નો નાથ   ગોમતી તારા ગુણલા...

Jay Dwarkadhish Status Gujrati - જય દ્વારકાધીશ સ્ટેટસ ગુજરાતી

Jay Dwarkadhish Status Gujrati - જય દ્વારકાધીશ સ્ટેટસ ગુજરાતી  તું અર્જુન જેવો બને તો ,  આજે પણ હું  દ્વારકા છોળી ને કુરુક્ષેત્ર  ના મેદાન   માં તારો સારથી બનું  #જય_દ્વારકાધીશ  ------------------------------------- યુદ્ધ કરવું રશિયા અને અમેરિકા ના હાથમાં છે  પરંતુ  અમેરિકા અને રશિયા ના પ્રમુખોના મગજ ની ચાવી મારા #દ્વારકાધીશ નાં હાથમાં છે  #જય_દ્વારકાધીશ  ❤❤❤    કોઈ પૂછે કે શું ચાલે છે ??      તો હસતા મોઢે એમ જ કહીશ     સરસ ચાલે છે   બાકી વેદના તો દ્વારકાધીશ તારા સિવાય કોઈને નહિ કહું     #જય_દ્વારકાધીશ    ❤❤❤    દ્વારકાધીશ તમે જ્યારથી મારા હૃદયમાં પગલા કર્યા છે  મેં ત્યારથી શબ્દોનાં ઢગલા કર્યા છે.  ❤❤❤      દિલસે ગુજરાતી

ગુજરાતી સ્ટેટસ - Gujrati Status

  ગુજરાતી સ્ટેટસ - Gujrati Status  ૧ કાચ ઉપર "પારો " ચડાવો તો "અરીસો" બની જાય છે. અને કોઈને "અરીસો" દેખાડો તો પારો ચડી જાય છે. ૨ જે માણસાઈ થી મઢેલી હોય છે એ ઝુંપડી પણ હવેલી હોય છે. ૩ સાલું આપને સાચા હોય તોય . જમાનો ખોટા પાડે છે  ને એક પથ્થર સારી રીતે ગોઠવાઈ જાય તો લોકો ફોટા પાડે છે. ૪ જિંદગી મારી પણ હતી સુરતી માંજા જેવી  સ્વાર્થી લોકો મળતા ગયા ને ગાંઠો વધતી ગઈ  ૫ સુખી થવાનો એક જ માર્ગ છે, જ્યારે બે લોકો મળે ત્યારે ત્રીજા ના સુખનો વિચાર કરે. ૬ સબંધ પૈસા ના મોહતાજ નથી હોતા. કારણ કે અમુક સબંધ નફો નથી આપતા  પરંતુ અમીર જરૂર બનાવી દે છે  ૭ કઈંક તો છેલ્લે અધૂરું રહી જાય છે જિંદગી સિવાય અહી ક્યા બધું પૂરું થાય છે  ૮ દુખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી  પણ ખુશ રહેવાની ખુદ માં હોવી જોઈએ તૈયારી  ૯ અરમાન એટલા પણ ઊંચા નાં હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે  બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય  ૧૦ મકાન ની જરૂર હોય છે રહેવા માટે  બાકી વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા દિલનો ખૂણો જ કાફી છે. ૧૧ જિંદગીનું દરેક ડગલું પૂરી તૈ...

Jay Chehar maa Status Gujrati - જય ચેહર માં સ્ટેટસ ગુજરાતી

Image
 જય ચેહર માં સ્ટેટસ   કઠોર પરિશ્રમ કરો અને સફળતા નાં મળે એવું પણ બને  મારી લાડકી ચેહર ની સાચી ભક્તિ નું ફળ તો ૭૨ પેઢી એ કામ આવશે   હાથ થી કરેલું અને મોઢેથી બોલેલું  ચેહર નું નામ ક્યારેય વ્યર્થ જતું નથી  ------ શણગાર તો શરીર ને હોય વાલા  સુંદર તો મારી માં ચેહર ની કૃપા હોય તો જ થવાય  ------- આભને ટેકા ની જરૂર નથી , ને ધરતી ને છેડા ની જરૂર નથી  જેના ઘરે મારી માં ચેહર બેથી હોય , એને ક્યાય નમવાની જરૂર નથી  ---------------- દિલસે ગુજરાતી

મનઃશાન્તિ કેમ મળતી નથી?

મનઃશાન્તિ કેમ મળતી નથી?         મનની શાંતિ કેમ મળતી નથી? માણસ અશાંત છે,  અસ્વસ્થ છે.  આજે માણસો મંદિરમાં જાય છે  ,  ભક્તિ કરે છે. ગીતા ઇત્યાદિ પુસ્તકો વાંચે છે. તેમને મનની શાન્તિ મળતી નથી. કોઈ સાધુ - સન્યાસી આવે તો તેની પાછળ નાચતા રહે છે. પણ તે લોકો ગાંડા નથી અને મૂર્ખ પણ નથી. પણ એ લોકોને મનઃશાન્તિ નથી એ હકીકત છે. જે અમેરિકામાં ઘેર ઘેર થયું છે.તે જ ધીરે ધીરે ભારતમાં થતું જાય છે. માણસને મનઃશાન્તિ જોઈએ, પણ તે મળતી નથી. માણસને ચેન કેમ પડતું નથી? આનંદ કેમ મળતો નથી ? આ બધાનો જવાબ એક જ છે.  એક વખત બાદશાહે ત્રણ પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે આ ત્રણે પ્રશ્નોના જવાબ એક જ વાક્યમાં માંડવો જોઈએ. આ પ્રશ્નો આ મુજબ હતા (1) ઘોડો અટક્યો કેમ ? (2) પણ સડ્યું કેમ ? (3) ભાખરી બળી કેમ ?   એકજ વાક્યમાં ત્રણે પ્રશ્નનો  જવાબ આપવો મુશ્કેલ હતો. તેથી કોઈ જવાબ આપી શક્યું નહી. ત્યારે બીરબલ ઉભો થયો અને કહ્યું "જહાંપનાહ ! ફેરવ્યો નહિ તેથી ઘોડો અટક્યો કેમ?   ફેરવ્યો નહિ તેથી. તેને દરરોજ ફેરવત તો તે અટકત નહિ.ભાખરી બળી કેમ?તો કહે ફેરવી નહિ તેથી.  પા...

કામ ની મીઠાસ ક્યારે દૂર થાય ?

કામ ની મીઠાસ ક્યારે દૂર થાય ?          निराहारस्य  देहिन: કહીને ગીતાકારે કામના કાઢવાનો એક રસ્તો દેખાડ્યો છે. જો તું નિરાહાર થાય તો કામના જાય. અહીં આહાર એટલે કેવળ ભોજન એવો અર્થ લેવાનો નથી. પ્રત્યેક ઈન્દ્રિયનો આહાર જુદો છે. ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય, રસેન્દ્રિય દરેક નો આહાર જુદો જુદો હોય. કેટલાક સંપ્રદાય ના લોકો પચાસ પચાસ દિવસ સુધી નિરાહાર રહે, પરિણામે એવા થઇ જાય કે તેમને કોઈ વાતની ઈચ્છા થાય જ નહિ. તમે ચાર દિવસ અન્ન ના લો તો તમને સિનેમા જોવાની ઈચ્છા થાય ? ના થાય. કારણ, ચાર દિવસ હાર ના લો એટલે ઉઠાય જ નહિ. ફરી ના શકો, કઈ ચેન પણ ના પડે. આમ નિરાહાર રહેવાવાથી કદાચ કામ છુટશે, પણ કામ ની મીઠાશ જશે નહિ. દ્વારકાધીશ ગીતામાં  પૂર્ણતા દેખાડે છે, તેથી કહે છે કે તું નિરાહાર થવાનો રસ્તો લઈશ તો કદાચ કામ છુટસે, પણ તું કર્મયોગી નહિ બને.  કામનાની મીઠાશ ક્યારે જાય ?  रसवर्ज रसोप्यस्य परं दृष्ट्वा निर्वतते     દ્વારિકાધીશે ગીતામાં જે સ્થિતપ્રજ્ઞ ચીતર્યો છે તે કમાલ નો છે! લોકો કહે છે કે બીજા અધ્યાય માં ભક્તિ છે જ નહિ. ભક્તિ નથી? તો ભઈલા ! તમને નમન !...

રામ ચરિત્ર વિષે જાણવા જેવું

Image
રા મ ચરિત્ર વિષે જાણવા જેવું  રામ ચરિત્ર વિષે જાણવા જેવું  ૧ લંકા માં રામ જી  =૧૧૧ દિવસ રહ્યા  ૨ લંકા માં સીતા જી = ૪૩૫ દિવસ રહી  ૩ માનસ માં શ્રોલ્ક ની = ૨૭ છે  ૪ માનસ માં ચોપાઈ ની સંખ્યા = ૪૬૦૮ છે  ૫ માનસ માં દોહા ની સંખ્યા = ૧૦૭૪ છે  ૬ માનસ માં સોરઠા સંખ્યા = ૨૦૭ છે  ૭ માનસ માં છંદ સંખ્યા = ૮૬ છે  ૮ સુગ્રીવ માં  બળ = ૧૦૦૦૦ હાથી નું હતું  ૯ સીતા જી રાણી બન્યા = ૩૩ માં વરસે  ૧૦ માનસ રચના કે સમય તુલસીદાસ ની ઉમર = ૭૭ વર્ષ હતી  ૧૧ પુષ્પક વિમાન ઝડપ = ૪૦૦ માઈલ પ્રતિ કલાક હતી  ૧૨ રામ દળ અને રાવણ દળ નું યુદ્ધ = ૮૭ દિવસ ચાલ્યું  ૧૩ રામ રાવણ યુદ્ધ = ૩૨ દિવસ ચાલ્યું  ૧૪ રામ સેતુ નું નિર્માણ = ૫ દિવસ ચાલ્યું  ૧૫ નલ નીલ નાં પિતા = વિશ્વકર્મા જી છે  ૧૬ ત્રીજતા ના પિતા = વિભીષણ જી છે  ૧૭ વિશ્વામિત્ર જી રામ જી ને = ૧૦ દિવસ માટે લઇ ગયા  ૧૮ રામે રાવણ ને શોથી પહેલા માર્યા = ૬ વર્ષ ની ઉમરે  ૧૯ રાવણ ને જીવતો કર્યો = સુખેન વૈધ એ નાભી માં અમૃત નાખી ને રામ જી કે દાદા નાં શું નામ હતા ... ચાલો જોઈએ...