Posts

ધુતરાષ્ટ્ર

ધુતરાષ્ટ્ર અને હુતરાષ્ટ્ર  વિનોદમાં કહેવાનું હોય તો અહીંયા 2 પક્ષો ઉભા છે ,.એક ધૂતરાષ્ટ્ર અને બીજો હુતરાષ્ટ્ર ,.धूतराष्ट એટલે राष्टं येन सः જેને રાષ્ટ પકડી રાખ્યું છે તે, ઉલટું સુલટુ કરીને ,ખોટું કરીને ,જુગાર રમીને તે પાંડવોનું રાજ્ય લઈને ઉભો રહ્યો છે ,    પરંતુ સામેવાળો બીજો પક્ષ हृतराष्ट्र   છે  ह्रुतराष्ट એટલે જેનું રાષ્ટ ખેંચાઈ ગયું છે તે હંમેશા હુંતરાષ્ટ નો પક્ષ લડાઈમાં ઉત્સાહી હોય અને દૃતરાષ્ટ અનુઉત્સહી હોય ,કારણ ,કે જેને રાષ્ટ પકડી રાખ્યું છે તે પરાજિત થાય , તો તેને ગુમાવાનું થાય અને વિજયી થાય તો પણ ગુમાવવું પડે હ્રુતરાષ્ટ વાળા ને જાય મળે કે પરાજય મળે ,તેને ગુમાવવાનું તો કઈ હોય જ નહી આપણે અને અંગ્રજો લડતા હતા ,આપણે ન ગુમાવ્યું , આપણામાં તે વખતે લડાઈને માટે ઉત્સાહ હતો અને અંગ્રેજો ને લડાઈ નહોતી જોઈતી ,વિશ્વ નો નિયમ છે કે હુતરાષ્ટ હંમેશા લાડવા તૈયાર જ હોય , જયારે ધૃતરાષ્ટ્ લાડવા નીરઉત્સાહી હોય  ઘૃતરાષ્ટ્ એટલે કોણ ?                 धृतं राष्टं એટલે ભૌતિક સંપત્તિ સર્વશ્રેષ્ઠ છે એવું માનવાવાળા બધા જ ...

યુદ્ધ પહેલાંની સંજયવિષ્ઠિ

યુદ્ધ પહેલાંની સંજયવિષ્ઠિ :            મહાભારત વાંચો તો ખબર પડે કે યુદ્ધ કરતા પહેલા કોરવપક્ષને  માનસિક રીતે મારવા માટે શ્રીકૃષ્ણ વિષ્ટિ કરવા ગયા હતા . શ્રીકૃષ્ણ ની  વિષ્ટિ બધાના ધ્યાન માં છે , પણ સંજયવિષ્ટિ ની ઘણા ને ખબર નથી  કેમ કે આપને મૂળ મહાભારત વાંચતા જ નથી .કૃષ્ણ વિષ્ટિ માટે  ગયા તે પહેલા સંજય વિષ્ટિ કરવા ગયો હતો .સંજય ને આ  મહાપુરુષે (!) (ધૃતરાષ્ટ્ર એ ) જ મોકલ્યો હતો ધૃતરાષ્ટ્રનો સંદેશો અતિ  તત્વજ્ઞાનથી ભરેલો છે પરંતુ તે Devil Quoting the  Bible  ( શેતાન બાઈબલ સંભળાવે ) જેવું છે ધૃતરાષ્ટ્રએ તે સંદેશા માં પાંડવોને  સમજાવ્યું હતું કે , ' તમારા જેવા મહાન થવા માટે જન્મેલા લોકોને માટે  યુદ્ધ શોભતું નથી ' આવા ધર્મ વચનો સાંભળ્યા પછી યુધિષ્ઠિર થોડા  ઘણા ઢીલા થયા જ હતા , પણ તે વખતે પાંડવો ની પછવાડે  केवर्तक: केशव : - શ્રીકૃષ્ણ ઉભા હતા . તેમને સંજયવિષ્ટિ સાંભળી અને  તરત જ સંજય ને કહ્યું : ' તમે અતિ ઉચ્ચ તત્વજ્ઞાન સમજાવો છો  પણ હું એટલું જ કહું છુ કે જ્યાંથી આ ઉપ...

GST Jokes Gujrati

Image
GST Jokes Gujrati  ગામડે એક ભાભા ને ટીડીઓ એ કહ્યું :- દાદા તમારાં ગામમાં GST આવે છે ખબર તો છે ને ? ભાભા :- ખોટી નો થામાં અમારાં ગામમાં ST નથી આવતી તો GST માંય થી આવશે ? (TDO બદલી કરાવવાં માટે કલેકટર ઓફિસ ગયા છે ) _________________________ चार्टर्ड एकाउंटेंट्स व्यापारियों को GST समझाते हुए।

GUJRATI SHAYARI -તારી_આંખોની_ભાષા_ગજબ_હોય_છે

Image
તારી_આંખોની_ભાષા_ગજબ_હોય_છે ,,, કેટલું_બોલે_છે_એ, જ્યારે_તું_ચૂપ_હોય_છે...!

કુરુક્ષેત્ર એટલે શું ?

કુરુક્ષેત્ર એટલે શું ? ગીતા ક્યાં ગાવામાં આવી ? ,....કુરુક્ષેત્ર ઉપર ગીતા ગાવામાં આવી છે धर्मक्षेत्रे कुरुक्षेत्रे ,થી ગીતાની શરૂઆત થાય છે કુરુ રાજા એ ખેડેલી જે જમીન તે આપણા દેશમાં કુરુક્ષેત્ર થયું.તે જ ઠેકાણે પરશુરામે એકવીસ વખત સત્તા અને વિત્તથી ઉદામ બનેલા ક્ષત્રિયોને કંથસ્નાન આપીને તે જગ્યાને પ્રવિત્ર કરી અને તેમની ઉદ્દામતા કાઢી નાખી તેથી ભારતીય લોકો ની દ્રષ્ટિએ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર છે કુરુરાજાએ હૃદયના પ્રેમથી તે ક્ષેત્ર ઉભું કર્યું છે। કુરુક્ષેત્ર નું આ મહત્વ છે  "હું કુરુક્ષેત્રમાં જઈશ અથવા તો કુરુક્ષેત્રમાં રહીશ " એવું જો કોઈ સતત બોલે તો તે બધા પાપોમાંથી મુક્ત થાય છે કુરુક્ષેત્ર નું ધર્મક્ષેત્ર તરીકે વિશેષ મહત્વ છે। તે પ્રવિત્ર અને પાવક તીર્થ છે        આપણું શરીર પણ એક કુરુક્ષેત્ર છે આપણે ઉઠ્યા કે कुरु શરુ થાય છે તે આંખ મિચીયે ત્યાં સુધી कुरु જ ચાલે प्राप्येमं कर्मभूमि न चरति मनुजो यास्तपोमंदभाग्य:।આ કર્મભૂમિ પ્રાપ્ત થયા પછી ભગવાનને લોભાવે એવું પ્રભાવી અને તેજસ્વી કર્મ ન કરે , સિંહ જેવી ગર્જના ન કરે અને ગરુડ જેવો કૂદકો ના મારે તો માનવજીવન વ્યર...

Gujrati Shayari -ગુજરાતી શાયરી

Image
*તારા ચહેરા પર થી ક્યારેય હાસ્ય જવા નહિ દઉં* *બસ તું એક વાર પ્રેમ નહિ તો પ્રેમ નું નાટક તો કરી જો.*

Bahuchar Maa No આનંદનો ગરબો

Image
આનંદનો ગરબો આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા ગાવા ગરબા – છંદ, બહુચર આપ તણો મા………………૧ અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા………………૨ સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા…………………….૩ તોતળાજ મુખ તન્ન, તો ત તોય કહે મા અર્ભક માગે અન્ન, નિજ માતા મને લ્હે મા…………….૪ નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું મા કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા……………….૫ કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા મુરખમાં અણમોલ, રસ રટવાં વિચર્યો મા…………….૬ મુઢ પ્રોઢગતિ મત્ય, મન મિથ્યા માપી મા કોણ લહે ઉત્પત્ય વિશ્ર્વ રહ્યાં વ્યાપી મા……………….૭ પ્રાક્રમ પ્રોઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ મા પૂરણ પ્રકટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ મા………………….૮ અવર્ણ ઓછો પાત્ર, અકલ કરી આણું મા પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ મા……………….૯ રસના યુગ્મ હજાર, તે રટતાં હર્યો મા ઈશે અંશ લગાર, લઈ મન્મથ માર્યો મા……………….૧૦ મારકંડ મુનિરાય, મુખમહાત્મ ભાખ્યું મા જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા……………….૧૧ અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા માત જાગતિ જ્યોત, જળહળ તો પારો મા……………...