Posts

Showing posts from January, 2018

વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati

Image
 વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati મેં એને કહ્યું વેલેન્ટાઇન ડે નજીક આવે છે  શું જોઈએ તારે   અને એણે  મારો હાથ પકડી લીધો __________________ આ વેલેન્ટાઇન ડે  ઉપર પત્ની એ પૂછ્યું  :- તમને શું પસંદ છે ? અને હું એને જોતો રહ્યો  ________________ આ દુનિયા ના બધા જચહેરા  તને ગુમરાહ કરી દેશે  તું ફક્ત મારા હૃદય માં રહે  અહિયાં કોઈ આવતું જતું નથી  -------------------------------- દિલસે ગુજરાતી

મોક્ષને માર્ગે લઇ જતો વિષાદ

Image
મોક્ષને માર્ગે લઇ જતો વિષાદ :     Shrisrishna-Arjun -શ્રીકૃષ્ણ -અર્જુન     પહેલા અધ્યાયમાં અર્જુનના વિષાદનું સીહાલોકન કર્યું ,અર્જુન વિષ્ણણ બની ગયો છે .અર્જુનમાં સ્વાર્થપરાયણતા નથી. સ્વાર્થ જતા જ કર્મપરમુખતા આવી. અર્જુનને લડવા માટે કઈ જ પ્રેરણા રહી નથી.તેથી જ અર્જુન કિંકતવ્યમૂઢ થયેલો દેખાય છે.                    વિષાદયોગની ભૂમિકા સમજી લેવા જેવી છે.વિષાદ યોગ કેમ બને ?વિષાદ એટલે ખિન્નતા . ખિન્નતા એટલે ઉત્સાહ નો અભાવ. તો પછી તેનો યોગ કેમ થાય ? વિષાદ આવે એટલે કર્મમંદતા આવે.કર્મમંદતા આવે એટલે કર્મવિપરીતતા આવે તો પછી એને યોગ કેમ કહેવાય ? વિકાસના પાયામાં વિષાદ હોવો જ જોઈએ. મોક્ષની શરૂઆત પણ વિષાદથી જ થાય .માણસને જ્યારે આત્મરતિ ,આત્મતૃષથી અને આત્મપુષ્ટિ ગમવા લાગે ત્યારે તે મોક્ષમાર્ગ તરફ વળે.તેમાં આત્મરતિ પહેલી વાત છે . આપની અંદરના 'સ્વ ' નો આનંદ લુંટવાનું મન ક્યારે થાય ? આત્મરતિ (subjective happiness ) તરફ માણસ ક્યારે વળે? ઉંમર થયા પછી ?ના. જ્યારે માણસથી વસ્તુસાક્ષેપ સુખ (objectiv hapiness )માં રહેલી લાચાર...

સુવિચાર ગુજરાતી - Gujrati Suvichar

Image
Gujrati Suvichar -ગુજરાતી સુવિચાર Gujrati Suvichar - ગુજરાતી સુવિચાર      જે દેખાય નહી , તે વસ્તુ જોઈ શકે  તે જ અસંભવ  કામ કરી શકે    Gujrati Suvichar-ગુજરાતી suvichar                                              Duniyaa ma evu maanva vaada ni                                                    Kabaro ni kabaro bhareli che                         ...

ગુજરાતી જોક્સ - હેન્ડસમ છોકરો - Gujrati Jokes - Handsome Chokro

                                 હેન્ડસમ છોકરો                         એક છોકરી ફોન પર વાત કરતા કરતા                         મારી સામે આવીને તેની બહેનપણી ને બોલી                           "ચલ હવે ફોન મુકું છુ                      એક હેન્ડસમ છોકરો આયો છે                    ...

ગુજરાતી જોક્સ -કન્યા રાશી - Gujrati jokes - kanya Raashi

  ગુજરાતી જોક્સ -કન્યા રાશી -Gujrati Jokes Knaya Raashi  દયા આવે છે મને તો એ છોકરાઓ ઉપર  જેમની રાશી કન્યા રાશી છે  પણ કુંડળી માં કન્યા નથી 😆😆😆😆😁😁😀😀😃😃😄 ----------- એકલા રહેવાની હદ તો એટલી વધી ગઈ છે  ગાલીબ  જો હું સ્મશાન ખોલું તો છોકરીયો મરવાનું બંધ કરી દે 😁😁😂😂😂😂😃😃 ------------------------------------ દિલસે ગુજરાતી

મહાશિવરાત્રી - વેલેન્ટાઈન એક સાથે જોક્સ - Mahashivratri ane velentine day ek sathe joks

 મહાશિવરાત્રી - વેલેન્ટાઇન એક સાથે - Mahashivratri ane velentine day ek sathe  14 ફ્રેબુઆરી  આ વખતે ધતુરો -અને ગુલાબ માં જબરજસ્ત ટક્કર છે  કેમ કે મહાશિવરાત્રી - અને વેલેન્ટાઇન ડે એક સાથે એક જ દિવસે આવે છે  બધાને વિનતી છે  સાચું ફૂલ સાચી જગ્યાએ ચડાવે  ભૂલ થી ફૂલ બદલાઈ ગયું  તો તાંડવ નક્કી છે  બોલો હર હર મહાદેવ દિલસે ગુજરાતી

સાચો ગુજરાતી -ગુજરાતી ફન

 ગુજરાતી ફન   દરેક રીક્ષાવાળો ,દરેક ટેક્સીવાળો ...કાકા છે  ગુજરાતી ક્યારેય ઓફીસ માં નથી જતો .......હોફીસ માં જાય છે  રૂપિયા નો પ્રથમ  નિયમ ....ક્યારેય તમારા પોતાના માટે ઉપયોગ નાં કરો  "શું નવા જૂની "  આ વોટ્સઅપ નું વર્જન છે  સવારે જાગવા માટે "એલારામ " રાખે છે  ગરબાના રમ્યા  વગર કોઈ પણ પાર્ટી પૂરી નાં થાય   ગુજરાતી ઓ દરેક પ્રકાર ની નુડલ ને "મેગ્ગી " બોલે છે  ગુજરાતી જ્યારે કોઈ વ્યક્તિ વિષે પૂછે છે ...ત્યારે કહે છે કે ..."જેન્ટલમેન માણસ છે  ગુજરાતી જનમ થી સોદાબાજી માં "PHD" કરેલી હોય છે  ગુજરાતી ઓ પાસે  લાગણીઓ નથી તેમની પાસે ફીલિંગ છે  જય શ્રી ક્રિશ્ના  = હેલ્લો અને ગૂડબાય  ગુજરાતી ઓ ની દરેક વાતચીત ની શરૂઆત કેમ છો , મજામાં છો ને .......અને અંત .."કોઈ સારું ઇન્વેસ્ટમેન્ટ બતાવોને " ગુજરાતી ઓ માટે સ્વીમીંગ નથી ......તેમના માટે"છબ છબયા " છે  ગુજરાતી કોઈ દિવસ એમ નાં કે ઈલેકરીસીટી ગયી ....એ એમ બોલે ..."લાઈટ ગઈ " દરેક ગુજરાતી સેન્સેક્સ માં બધા જ રસ ધરાવે છે  ...

અર્જુનનો અટલ આત્મવિશ્વાસ

અર્જુનનો અટલ આત્મવિશ્વાસ                    અહીંથી વિષાદ શરુ થાય છે .આખા પહેલા અધ્યાયમાં વિષાદ છે તેથી તેને વિષાદયોગ કહ્યો છે તમે જ્ઞાનયોગ ,કર્મયોગ અથવા ભક્તિયોગ સાંભળ્યો હશે. પણ અહી તો વિષાદયોગ છે આ વિષાદ પણ યોગ છે . એનું કારણ ,અર્જુનનો વિષાદ મોહથી ,આસક્તિથી કે ડરથી નથી.અર્જુનને ડર હતો જ નહિ ખરેખર! અર્જુન આત્મવિશ્વાસ પૂર્ણ છે.  આખો અધ્યાય વાંચશો તો ખબર પડશે કે એક બાજુથી અર્જુન ખસી ગયો છે .પણ બીજી બાજુ તેનો આત્મવિશ્વાસ જબરો છે .એક બાજુ દુર્યોધન મોટો અવાજ કરીને પોતાની મહત્તા સમજાવે છે ,પણ બીજી બાજુ તે મન થી મારી ગયો છે . આપણે તે આગળ જોયું છે . અર્જુનનો આત્મવિશ્વાસ કેટલો જબરજસ્ત છે! અર્જુનના બોલવામાં પોતે મરશે એવો ધ્વનિ ક્યાય પણ છે ? નથી. ઉલટું, સામેવાળા ને હું કેમ મારું ? એવો ધ્વનિ છે. અર્જુનને હું મરીશ એવી શંકા જ નથી . આવો યોદ્ધો આજ સુધી મેં જોયો નથી.લડાઈ માં ઉભા રહ્યા પછી બેમાંથી કોઈ એક મરે . પણ પોતે મરશે એવી કલ્પના જ અર્જુનને નથી. પોતે જ સામે વાળા ને મારશે એવો એને આત્મવિશ્વાસ છે  ' સ...

કપિધ્વજ અર્જુનની ચંચળતા

Image
કપિધ્વજ અર્જુનની ચચળતા : Krishna-arjun -શ્રીકૃષ્ણ -અર્જુન                  કોરવોનું સેન્ય શંખ વગાડતી વખતે પણ વ્યાકુળ થયેલું છે જ્યારે પાંડવોનું સેન્ય ભીષ્મે આપેલા આહવાનનો શાંતિથી નિર્ભયતાથી નિરધારપૂર્વક સ્વીકાર કરે છે , તેમાં કશી ગરબડ નથી પાંડવ પક્ષે શંખનો પ્રતિઘોષ કર્યો તે પણ શાંતિ થી , નિર્ભયતાથી અને નિરધારપૂર્વક કર્યો છે                                                                                                  વ્યવસ્થિત થઇ ગયેલા ધાર્તરાષ્ટોને જોઇને  कपिधव्ज અર્જુન સેન્ય ની વચ્ચે આવ્યો . તે જ વખતે અર્જુન નાં મન ...

Gujrati Jokes - ગુજરાતી જોક્સ

Image
Gujrati Jokes - ગુજરાતી જોક્સ કોલેજ માં થી છોકરા ઓ નું  એક ગ્રુપ તીર્થયાત્રા પર ગયા  . ગાઈડ એ કહ્યું કાલે સવારે  નાહીધોઈ ને  દર્શન માટે જઈશું  . અને  યાદ રાખજો આ  તીર્થધામ છે  . એટલા માટેરસ્તા માં આજુ બાજુ છોકરી ઓ  પર ધ્યાન નાં આપતા  પાપ લાગશે  . અને ભૂલ થી દેખાય જાય તો  નજર અંદાજ કરજો "હરી ઓમ "  બોલતા બોલતા આગળ વધજો  . બીજા દિવસે જ્યારે એ દર્શન માટે ચાલ્યા  ત્યારે થોડું ચાલ્યા ..તરત એક છોકરો બોલ્યો  "હરી ઓમ ' બાકી બધા છોકરા બોલ્યા  ક્યાં છે ...? ક્યા છે ....? . ગાઈડ -ભાગો મારા હાળો તમે નહિ સુધરો  ભાઈ એકલા એકલા ના હસો પાપ લાગશે દિલસે ગુજરાતી

શિસ્તબદ્ધ કોરવો-એક્ય્યુક્ત પાંડવો :

શિસ્તબદ્ધ કોરવો , એક્ય્યુક્ત પાંડવો :                    ભીષ્મના શંખનાદ બાદ અન્ય મહારથીઓએ કર્યા તેનું વર્ણન વેદવ્યાસે કર્યું છે  આ વર્ણન પાછળ વેદવ્યાસ ણો આશય એ છે કે પાંડવોના સેન્ય માં અશિસ્ત છે ! સેન્ય માં  પહેલો શંખ સરસેનાપતિ વગાડે .કોરવપક્ષમાં સરસેનાપતિ ભીષ્મ છે અને તેમને જ પહેલો  શંખ વગાડ્યો છે કોરવ સેન્ય શિસ્તબદ્ધ છે પાંડવ પક્ષમાં ધુષ્ધ્રુમ સરસેનાપતિ છે પણ તેનો  ક્રમ શંખ વગાડવામાં નવમો છે કૃષ્ણે પહેલો શંખ વગાડ્યો તે સમજી શકાય , પણ ત્યારપછી અર્જુને શંખ વગાડ્યો છે  તે શું રાજાનો છોકરો છે તેથી ? મિલિટરીમાં શિસ્ત ને માં આપવું જોઈએ .તે મુજબ ધ્રુસ્ત્શ્રુમ ને પહેલો શંખ વગાડવો જોઈતો હતો એટલું જ નહિ , ધ્રુષ્ટ્ધ્રુમ પહેલા જે આઠ જણા એ શંખ વગાડ્યા તેમાં શિખંડી પણ  હતો ત્યાર પછી ધ્રુસ્થ્દ્રુમ ને શંખ વગાડ્યો છે વેદવ્યાસે અતિશય અક્કલ અને હોશિયારીથી આ ચિત્રણ કર્યું છે .વેદવ્યાસને કહેવાનું છે કે કોરવ સેન્ય શિસ્તબદ્ધ છે પણ પાંડવ સેન્ય આત્મબદ્ધ ,ભાવબદ્ધ, ભાવ અને એક્ય્યુક્ત છે તેથી પહેલો શંખ કોણ વગાડે તેવો પ્...

સાશંક દુર્યોધન

સાશંક દુર્યોધન : દ્રોણ પાસે દુર્યોધન આવે છે અને સેન્યનું સમીક્ષણ કરે છે , અને  કહે છે કે પાંડવોનું સેન્ય પર્યાપ્ત છે અને આપનું સેન્ય અપર્યાપ્ત છે .    પર્યાપ્ત એટલે ( ૧ ) પુરતું અને ( ૨ ) ઘેરી શકાય એટલું              યુદ્ધના મેદાન ઉપર આવ્યા પછી દુર્યોધન ની મન : સ્થિતિ કેવી છે તે અહી સમજાવી છે પરીક્ષાના હોલ માં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થી જેવી દુર્યોધન ની મન : સ્થિતિ છે પરીક્ષાથી યશને              માટે ઉતાવળિયો થયો હોય કે પેપર સહેલું હશે એટલે ફટ દઈને લખી નાખીશ સાથે સાથે તેને ડર હોય કે પેપર અઘરું તો નહિ હોય ને ? દુર્યોધન ની એવી જ સ્થિતિ દેખાય છે . દુર્યોધન યશને માટે ઉતાવળિયો થયો છે અને અંદર સાતમે પડદે પોતે યશસ્વી થશે કે નહિ એ બારામાં શંકા છે ‘ તેથી જ પોતાના સેન્ય માટે અપર્યાપ્ત , પાંડવો ના સેન્ય માટે પર્યાપ્ત – એવા દ્રિઅર્થી શબ્દો વાપર્યા છે . પાંડવો નું સેન્ય પૂર્ણ છે , કારણ , તેઓ દિલ થી લડાઈ માં ઉભા છે અને અમારું સેન્ય અપૂર...