Posts

Showing posts from August, 2021

રામ ચરિત્ર વિષે જાણવા જેવું

Image
રા મ ચરિત્ર વિષે જાણવા જેવું  રામ ચરિત્ર વિષે જાણવા જેવું  ૧ લંકા માં રામ જી  =૧૧૧ દિવસ રહ્યા  ૨ લંકા માં સીતા જી = ૪૩૫ દિવસ રહી  ૩ માનસ માં શ્રોલ્ક ની = ૨૭ છે  ૪ માનસ માં ચોપાઈ ની સંખ્યા = ૪૬૦૮ છે  ૫ માનસ માં દોહા ની સંખ્યા = ૧૦૭૪ છે  ૬ માનસ માં સોરઠા સંખ્યા = ૨૦૭ છે  ૭ માનસ માં છંદ સંખ્યા = ૮૬ છે  ૮ સુગ્રીવ માં  બળ = ૧૦૦૦૦ હાથી નું હતું  ૯ સીતા જી રાણી બન્યા = ૩૩ માં વરસે  ૧૦ માનસ રચના કે સમય તુલસીદાસ ની ઉમર = ૭૭ વર્ષ હતી  ૧૧ પુષ્પક વિમાન ઝડપ = ૪૦૦ માઈલ પ્રતિ કલાક હતી  ૧૨ રામ દળ અને રાવણ દળ નું યુદ્ધ = ૮૭ દિવસ ચાલ્યું  ૧૩ રામ રાવણ યુદ્ધ = ૩૨ દિવસ ચાલ્યું  ૧૪ રામ સેતુ નું નિર્માણ = ૫ દિવસ ચાલ્યું  ૧૫ નલ નીલ નાં પિતા = વિશ્વકર્મા જી છે  ૧૬ ત્રીજતા ના પિતા = વિભીષણ જી છે  ૧૭ વિશ્વામિત્ર જી રામ જી ને = ૧૦ દિવસ માટે લઇ ગયા  ૧૮ રામે રાવણ ને શોથી પહેલા માર્યા = ૬ વર્ષ ની ઉમરે  ૧૯ રાવણ ને જીવતો કર્યો = સુખેન વૈધ એ નાભી માં અમૃત નાખી ને રામ જી કે દાદા નાં શું નામ હતા ... ચાલો જોઈએ...

TALIBAN FUNNY JOKES IMAGE

Image
TAALIBAAN FUNNY JOKES IMAGE           મામલદાર ઓફિસ અફગાનિસ્તાન               સર્વર ડાઉન છે           જન્મ નો દાખલો અત્યારે નહિ નીકળે          કહેતા હો તો મરણ નો દાખલો કાઢી આપું  TALIBAN FUNNY  JOKES - IMAGE  દિલસે ગુજરાતી

સમતા

સમતા એટલે દ્રન્દ્દ્રાતીતતા       સ્થિતપ્રજ્ઞ થયેલા મહાપુરુષો અને ભગવાન વચ્ચે આધ્યાત્મિક એકતા હોય છે. તેઓ કર્મયોગી અને નિષ્કામ હોય છે. તેથી તેઓ સુખદુખ થી ગભરાતા નથી. કારણ, એમને એમનો ધણી જ આ જગતમાં લઈને આવ્યો હોય છે.  " હું ધણી જોડે ઝુંપડીમાં રહીશ" આવું કહીને છોકરી બાપનો બંગલો છોડી દે અને જેના ઉપર પ્રેમ હોય એની જોડે દસ*દસ ની ઓરડીમાં રહેવા જાય. આવી રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષની ભગવાન જોડે આધ્યાત્મિક એકતા હોય છે.      ગીતાકારે સ્થિતપ્રજ્ઞની સમતા દેખાડી છે. તે માણસ જગતમાં ફરે તો તેની સમતા ક્યાંથી હોય ? સમતા એટલે દ્રન્દ્રતીતતા.અનુકુળ અથવા પ્રતિકુળ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ તરફ જોવાનો તેમનો એક જુદો જ "ડોળો " (દ્રષ્ટી) હોય. તે આત્મસંયમી હોય. તે અનુકુળ વાતમાં હરખાઈ જતો નથી, ગાંડો થતો નથી અને પ્રતિકુળ વાતોથી ગભરાઈ જતો નથી. नाभिनन्दति न द्रेष्टि तस्य प्रज्ञा प्रतिष्टिता - આ સમતા છે. મહામાનવ (superman) વિષે ચિંતકો કહે  છે . He will have friendship and pity for all beings and hatred for none , he intiates no action.    આ   नाभिनन्दति न द्रेष्ट...

હર હર મહાદેવ - ઓમ નમઃ શિવાય

હર હર મહાદેવ - ઓમ નમઃ શિવાય  હર હર મહાદેવ  જે અમૃત પીવે છે એને દેવ કહે છે  અને જે વિષ પીવે છે  એને દેવાધિદેવ મહાદેવ કહે છે .....ઓમ નમઃ શિવાય  ❤❤❤ મોબાઈલ નું નેટવર્ક ભલે 3G - 4G પર ચાલતું હોય  સંસાર નું નેટવર્ક શિવG થી જ ચાલે છે  શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના  ❤❤❤❤ મન છોડ નાહક ની ચિંતા . તું ફક્ત શિવ નું નામ લીધે જા  શિવ તેમનું કામ કરશે ,, તું તારું કામ કરે જા  શિવ શિવ શિવ  ❤❤❤ કર્તા કરે નાં કર શકે  શિવ કરે  સો હોય  તીનો લોક નોં ખંડ મેં  મહાકાલ સે બડા નાં કોઈ    જય મહાકાલ  ❤❤❤❤  નાં પૂછો મને મારી પહેચાન  હું તો ભસ્મધારી છુ  ભસ્મ થી થાય છે જેનો શ્રુંગાર  હું એ મહાકાલ નો પુજારી છુ  ❤❤❤❤  ॐ માં આસ્થા   ॐ જ વિશ્વાસ  ॐ માં જ શક્તિ  ॐ માં જ બધો સંસાર  ॐ થી જ સારા દિવસ ની શરૂઆત થાય છે  તો બોલો  ॐ નમઃ શિવાય  દિલસે ગુજરાતી

દુઃખનો સ્વીકાર

     દુઃખનો સ્વીકાર     ગીતાનો સ્થિતપ્રજ્ઞ એટલે જ પુરષોત્તમ. સ્થિતપ્રજ્ઞ એટલે જીવાત્મા અને પરમાત્માની આધ્યાત્મિક એકતા જેમાં છે તે. સ્થિતપ્રજ્ઞને પોતાની આશા આકાંક્ષા ન હોય એમ ગીતા કહે છે, પોતાને આશા આકાંક્ષા નથી તો એ ચાલે શા માટે? કેવી રીતે ચાલે? એને ઈશ્વરની આશા-આકાંક્ષા છે તેથી એ ચાલે. તેથી જ સ્થિતપ્રજ્ઞ-  दू:खे ....... वीतरागभयक्रोध: ........ આવો હોય છે. કામનાના પરનાં રાગ, ભય , ક્રોધ અને તૃષ્ણા, તમારામાં કામના આવી કે આ વાતો આવવી જ જોઈએ. પછી તે  ભક્તિની કામના હોય તો પણ. કામના એટલે ક્ષુદ્ર કામના જ હોવી જોઈએ એમ માનવાની જરૂર નથી. કામના આવી કે તૃષ્ણા, ભય અને ક્રોધ આવે જ. સ્થિતપ્રજ્ઞ ઉદ્રીગ્ન ન થાય અને એને દુખ આવતું નથી એમ ગીતકાર કહેતા નથી. કેટલાક લોકો પૂછે કે ભગવાન શુધી પહોચી ગયેલા અને સિદ્ધિ મેદ્વેલાને દુઃખ શા માટે ? તેમને કહેવું પડે કે તો શું દુઃખ તને જ જોઈએ? દુઃખ શા માટે? એટલે કે, દુઃખ તો આવવાનું જ. તુકારામ ને દુઃખ શા માટે ? આ પ્રશ્ન જ ઉભો થતો નથી. દુખ તો આવ્યા જ કરવાનું. તુકારામને એ દુખ લાગે કે નથી એ સ્વતંત્ર વાત છે. પણ તેને દુખ આવે. સ્થિતપ્રજ્ઞતા...