રામ ચરિત્ર વિષે જાણવા જેવું
રા મ ચરિત્ર વિષે જાણવા જેવું રામ ચરિત્ર વિષે જાણવા જેવું ૧ લંકા માં રામ જી =૧૧૧ દિવસ રહ્યા ૨ લંકા માં સીતા જી = ૪૩૫ દિવસ રહી ૩ માનસ માં શ્રોલ્ક ની = ૨૭ છે ૪ માનસ માં ચોપાઈ ની સંખ્યા = ૪૬૦૮ છે ૫ માનસ માં દોહા ની સંખ્યા = ૧૦૭૪ છે ૬ માનસ માં સોરઠા સંખ્યા = ૨૦૭ છે ૭ માનસ માં છંદ સંખ્યા = ૮૬ છે ૮ સુગ્રીવ માં બળ = ૧૦૦૦૦ હાથી નું હતું ૯ સીતા જી રાણી બન્યા = ૩૩ માં વરસે ૧૦ માનસ રચના કે સમય તુલસીદાસ ની ઉમર = ૭૭ વર્ષ હતી ૧૧ પુષ્પક વિમાન ઝડપ = ૪૦૦ માઈલ પ્રતિ કલાક હતી ૧૨ રામ દળ અને રાવણ દળ નું યુદ્ધ = ૮૭ દિવસ ચાલ્યું ૧૩ રામ રાવણ યુદ્ધ = ૩૨ દિવસ ચાલ્યું ૧૪ રામ સેતુ નું નિર્માણ = ૫ દિવસ ચાલ્યું ૧૫ નલ નીલ નાં પિતા = વિશ્વકર્મા જી છે ૧૬ ત્રીજતા ના પિતા = વિભીષણ જી છે ૧૭ વિશ્વામિત્ર જી રામ જી ને = ૧૦ દિવસ માટે લઇ ગયા ૧૮ રામે રાવણ ને શોથી પહેલા માર્યા = ૬ વર્ષ ની ઉમરે ૧૯ રાવણ ને જીવતો કર્યો = સુખેન વૈધ એ નાભી માં અમૃત નાખી ને રામ જી કે દાદા નાં શું નામ હતા ... ચાલો જોઈએ...