Posts

મનુષ્ય જીવન માટે અગત્ય ના જાણવા લાયક પ્રશ્નોત્તરી

* મનુષ્ય જીવન માટે અગત્ય ના જાણવા લાયક પ્રશ્નોત્તરી* *પ્રશ્ન -૧:હું કોણ છુ ?* જવાબ - તમે ના તો આ શરીર છો, ના ઇન્દ્રિયો, ના મન, ના બુદ્ધિ. તમે શુદ્ધ ચેતના છો જે સર્વ સાક્ષી છે. *પ્રશ્ન -૨: જીવન નો ઉદ્દેશ શુ છે ?* જવાબ - જીવન નો ઉદ્દેશ એજ ચેતના ને જાણવાનો છે, જે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે. એને જાણવું જ મોક્ષ છે. *પ્રશ્ન -૩: જન્મ નું કારણ શું છે?* જવાબ - અતિરિક્ત વાસનાઓ, કામનાઓ અને કર્મ ફળ જ જન્મ નું કારણ છે. *પ્રશ્ન - ૪: જન્મ અને મરણ ના બંધન થી મુક્ત કોણ છે ?* જવાબ - જેણે સ્વયં ને એટલે કે એ આત્મા ને જાણી લીધો, તે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે. *પ્રશ્ન -૫: વાસના અને જન્મ નો શું સંબંધ છે ?* જવાબ - જેવી વાસના તેવો જન્મ. જો વાસનાઓ પશુ જેવી તો પશુ યોની માં જન્મ અને વાસનાઓ માણસ જેવી તો મનુષ્ય યોની માં જન્મ. *પ્રશ્ન -૬: સંસાર માં દુઃખ કેમ છે ?* જવાબ - લાલચ, સ્વાર્થ અને ભય સંસાર ના દુઃખ નું કારણ છે. *પ્રશ્ન -૭ : ઈશ્વરે દુઃખ ની રચના કેમ કરી ?* જવાબ - ઈશ્વરે સંસાર ની રચના કરી પરંતુ મનુષ્યે પોતાના વિચારો અને કર્મો થી સુખ અને દુઃખ ની રચના કરી. *પ્રશ્ન - ૮: શું ઈશ્વર છે ?* *તે કોણ છ...

દરિયા જેવડું દિલ

દરિયા જેવડું દિલ  કઈક આપવા માટે દિલ દરિયા જેવું જોઈએ' દિલસે ગુજરાતી

ગુજરાતી લોકગીતો ૧૦૦ - Gujrati Lokgito 100

Image
 મારે ટોડલે બેઠો મોર :- મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે, મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો….. મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે. મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે. મહેદી તે વાવી :-  મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની માળવાનો મોર ને ઢેલ ગુજરાતની.. મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો, કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..! મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, મેંહદી રંગ લાગ્યો મારા છાયલનો રંગ, મારી પાયલનો રંગ મારા કાજળનો રંગ, મારા કંકુનો રંગ મેંદીના રંગમાં છૂપ્યો અનંગ.. તારી આંખ્યુંનો ઝોક મને વાગ્યો, કે રંગ મને લાગ્યો, કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..! મેંહદીને વાવી માળવે...

GUJRATI STATUS SUVICHAR- ગુજરાતી સ્ટેટસ સુવિચાર

GUJRATI STATUS SUVICHAR- ગુજરાતી સ્ટેટસ સુવિચાર                      (1)  પોતાની ભૂલ કબુલ કરી લેવાથી બે વસ્તુ થાય,    આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય !!                     (2)       આત્મવિશ્ર્વાસ એ નાનકડી હાથબતી છે.      જે અંધકારમાં તમને બધું જ નહી બતાવી શકે         પણ.....        તમને આગલું કદમ મુકવાની જગ્યા જરુર બતાવશે                     (3) "હંમેશને માટે ધ્યાન રાખો કે તમારા સફળ થવાનો સંકલ્પ  બીજા કોઈ સંકલ્પ કરતા મહત્વપૂર્ણ હોય છે..."                    (4) "જે જીવવા માંગે છે તેમને લડવા દો  અને જે લોકો આ અનંત સંઘર્ષવળી દુનિયામાં લડવા નથી માંગતા  તેમને જીવવાનો અધિકાર નથી."                  (5) "તમારા ...

ફની જોક્સ - Funny Jokes

 ફની જોક્સ   છોકરાને નોબેલ પુરસ્કાર આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે   પરીક્ષામાં એક છોકરી એ બાજુ ની સીટ ઉપર    બેસેલા એક છોકરાને પૂછ્યું  "યમક " અલંકાર ની વ્યાખ્યા બતાવ ,ઉદાહરણ સાથે   છોકરો :- જ્યારે એક શબ્દ  બે વાર આવે .               અને બંને શબ્દોના અર્થ જુદા જુદા થતા હોય                તો તેને " યમક" અલંકાર કહેવાય છે  ઉદાહરણ , તુમ રૂઠા નાં કરો , મેરી જાન                   મેરી જાન નિકાલ જાતી હે ,     છોકરાને નોબેલ પુરસ્કાર આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે  ------------------------------------------------------------------------------------ દિલસે ગુજરાતી

Pagal Jokes - પાગલ જોક્સ

Image
 પાગલ જોક્સ :-  એક પાગલખાનામાં એક પત્રકારે  ડોક્ટરને પ્રશ્ન કર્યો ||||   તમે કેવી રીતે ખબર પડે છે કે  કોણ પાગલ છે , અને કોણ પાગલ નથી  ડોક્ટર :- અમે એક વોશિંગ મશીન  પાણી થી પૂરું ભરી દઈએ છીએ                અને દર્દી ને , એક ચમચી , એક ગ્લાસ , અને એક ડોલ                આપને કહીએ છીએ ....આ વોશિગ મશીન ને ખાલી કરી દે!!!!! પત્રકાર :- અરે વાહ , આતો બહુજ સરસ ....||| એટલે નોર્મલ વ્યક્તિ હશે તે                   ડોલ નો ઉપયોગ કરતો હશે , કેમ કે ચમચી,અને ગ્લાસ કરતા મોટી હોય છે  ડોક્ટર :- નાં||| નોર્મલ વ્યક્તિ વોશિંગ મશીન માં લાગેલ ,સ્વીચ ફેરવીને મશીન ખાલી કરે છે                તમે ૩૯ નંબર ના બેડ ઉપર જાઓ ,                 જેથી અમે તમારી સરખી રીતે તપાસ કરી શકીએ   અને જો તમે પણ ડોલ વિચારી હોય તો...

અર્જુનની સમસ્યા - કર્મ હેતુ શો?

અર્જુનની સમસ્યા -- કર્મનો હેતુ શો ?             બીજું , અર્જુનના શોક અને  વિષાદનો કોયડો શો છે ? માણસ કર્મ શા માટે કરે છે ?સ્વાર્થ હોય તો કરે .આમાં કર્મમાં સ્વાર્થની ભૂમિકા હોય .તેથી સ્વાર્થ ઢીલો થયો કે કર્મ ઉપરની પકડ ઢીલી થાય. મારે કઈ મેળવવું ન હોય તો પછી મને કર્મ કરવાનું મન જ ન થાય .પછી માણસ અધ:પતિત થતો જ જાય માનદ્ કાર્યકર્તાઓ કામ નથી કરતા એ માનસશાસ્ત્રીય દ્રષ્ટીએ જોતા ભૂલ ભરેલું નથી. કારણ,કામ કરવા માટે તેમને કઈ પ્રેરણા જ નથી. કઈ મળે તો માણસ કામ કરે.નહિ તો શા માટે કરે ? તેથીજ અર્જુનને આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અર્જુનને કઈ જોઈતું નથી.તે કહે છે કે न काक्षे  विजयं कृष्ण અર્જુનને વૈભવ નથી જોઈતો અર્જુન નર છે. न+र એટલે જે ભોગોમાં જ રમમાણ થતો નથી તે નર . તેવી જ રીતે વિત્તમાં જ રમમાણ ન થવાવાળો તે નર . લક્ષ્મી ને સ્વાધીન રાખનાર નારાયણ . આમ નર (અર્જુન) અને નારાયણ (ભગવાન) બંને શક્તિશાળી છે. અર્જુનની કર્મની ભૂમિકા સ્વાર્થ નથી. સ્વાર્થ ન હોય તો પરાર્થ હોય. માણસ પોતા માટે કર્મ ન કરે તો બીજાને માટે કરે . અર્જુનનું કહેવું એમ છે કે ' જો પરાર્થને માટે લડું ...