સ્વામી વિવેકાનંદ સુવિચાર - Swami Vivekanand Suvichar
સ્વામી વિવેકાનંદ સુવિચાર
જ્યાં સુધી તમે પોતે પોતાના પર વિશ્વાસ નથી કરતા
ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ નથી કરી સકતા
------------------------------------------------------------
એક શબ્દ માં કહીએ તો તમે જ પરમાત્મા છો
------------------------------------------------------------
દાન સહુથી મોટો ધર્મ છે
નર સેવા - નારાયણ સેવા
જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે
--------------------------------------------------------------
ઉઠો જાગો અને અને જ્યાં સુધી ધેય ની પ્રાપ્તિ નાં થાય
ત્યાં સુધી મંડ્યા રહો
____________________________________________
પરોપકાર ધર્મ નું બીજું નામ છે
પરપીડા સહુથી મોટું પાપ
-----------------------------------------------------------
રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું
જે પ્રભુ ની ઈચ્છા અનુશાર કામ કરે છે
એ જ ધાર્મિક છે
-----------------------------------------------------------
જ્ઞાન નો પ્રકાશ બધાજ અંધકારો ને પૂરો કરી દે છે
---------------------------------------------------------
જે ક્ષણ તમને એ ખબર પડી જશે કે ઈશ્વર આપની અંદર છે
એ ક્ષણ થી તમને દરેક માણસ માં ઈશ્વર નું ચિત્ર દેખાવા લાગશે
------------------------------------------------------------------
તમે પોતે તમારા ઉપર વિશ્વાસ કરો અને દુનિયા તમારા પગમાં હશે
----------------------------------------------------------------------------
દુનિયા મહાન વ્યામશાળા છે જ્યાં આપણે પોતે ,પોતાને મજબૂત બનાવવા માટે આવીએ છીએ
------------------------------------------------------------------------------------------------------------
એક માત્ર ધર્મ શીખવો જોઈએ , એ ધર્મ નિર્ભયતા તો ધર્મ છે.
---------------------------------------------------------------------
જેની પાસે શ્રેષ્ઠ વિચાર રહે છે , એ કોઈ દિવસ એકલો નથી રહેતો
-------------------------------------------------------------------
ચિંતન કરો ચિંતા નહિ .નવા વિચારો ને જન્મ આપો
-----------------------------------------------------------
જે અગ્નિ આપણને ગરમી આપી છે . અ ગરમી આપણને નષ્ટ પણ કરી શકે છે .
એમાં અગ્નિ નો કોઈ દોષ નથી
------------------------------------------------------
હિંદુઓની આધ્યાતિમિકતા , બૌદ્ધો ની જીવ દયા , ઈસાઈઓ ની ક્રિયાશીલતા, મુસ્લિમોની બંધુત્વ
આ બધું આપણા વ્યાવહારિક જીવનમાં અપનાવી ને " આપણે બધા એક સાર્વભૌમત્વ ધર્મ નું નિર્માણ કરીશું .આપણે રોકાઈશું નહિ"
-----------------------------------------------------
સોથી મોટું પાપ પોતાને નિર્બળ સમજવાનું
-------------------------------------------------
પોતાના સ્વભાવ પ્રત્યે સાચું રહેવું , એ સૌથી મોટો ધર્મ છે
પોતાના ઉપર વિશ્વાસ રાખો
---------------------------------------
જ્યાં સુધી તમારા વિચાર પહોચે છે . ત્યાં સુધી જવાની હિંમત કરો
અને એ વિચાર ને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરો
( આમાં એમ કહેવામ આવ્યું છે કે તમેં જેટલે સુધી ઊંડું વિચારી શકો એટલું ,,વિચારો .અને એ બધું જ જીવન પણ ઉતારો )
---------------------------------------------------
એ નાસ્તિક છે જે પોતાના પર વિશ્વાસ નથી કરતો
જુના ધર્મોમાં એ કહેવામાં આવ્યું છે કે , એ નાસ્તિક છે , જે ઈશ્વર માં વિશ્વાસ નથી કરતો
નવો ધર્મ એમ કહે છે કે , એ નાસ્તિક છે ,,જે પોતાના પર વિશ્વાસ નથી કરતો
----------------------------------------------
ધન્ય છે , જેમનું શરીર બીજાની સેવામાં નષ્ટ થઇ જાય છે
--------------------------------------------
જેટલો મોટો સંઘર્ષ હશે, જીત એટલી મોટી હશે
---------------------------------------------------
“આત્માને મજબૂત બનાવશો તો દુનિયા તમારી સામે નમશે; નહિતર તમે દુનિયાને નમતા જ રહેશો.”
--------__-------
“જે કામથી ડરો છો, એ જ કામ તમારા જીવનનો સૌથી મોટો ઉછાળો બની શકે.”
-------___
“એ વ્યક્તિ જ મહાન છે, જે હરાવાયા પછી પણ પોતાને જીતવામાં વ્યસ્ત રહે છે.”
--------
. “પરિસ્થિતિઓને દોષ આપશો તો સમય ગુમાવશો; તેને સ્વીકારશો તો શક્તિ મેળવો.”
------------
ભક્તિ એ પ્રાર્થના નથી, ભક્તિ એ જીવનને દિવ્ય બનાવવા નો સ્વભાવ છે.”
------+
“જે મનને જીતી શકે છે, એને જગત જીતવું માત્ર સમયનો પ્રશ છે.”
---------
. “સત્સંગ તમને બદલતો નથી; તમે બદલાઈ શકશો એટલું શક્તિ આપે છે.”
-------
“યશને પકડવા ભાગ્યા નહિ—તમારી કિંમત વધારશો, યશ તમને શોધી આવશે.”
------
. “મહેનત કરવી એ ઈશ્વરની પૂજા છે અને સત્યમાં જીવવું એ ઈશ્વરને જોવા જેવી સાધના છે.”
-------
. “વિચાર બદલો, નથી તો એ જ વિચારો તમારા જીવનને કાબૂમાં રાખશે.”
-----
“સમય કમજોરીની રાહ નથી જોતો; 그는 માત્ર હિંમતવાનને આગળ ધપાવે છે.”
-----
. “સત્યનું પ્રકાશ ધીમું હોય છે, પણ તે કદી બુઝાતો નથી.”
***-----
. “દિવસે એક સારા વિચારનો જન્મ — એ જ તમારા જીવનની સૌથી મોટી જીત છે.”
------
“ખાલી હાથથી જન્મ્યા છો, પણ ખાલી હૃદયથી ન જશો—કારણ કે અંતે પ્રેમ જ રહે છે.”
----
“આદર્શો ઊંચા રાખો; કારણ કે તમારી ઊંચાઈ તમારા સપનાઓની ઊંચાઈ પરથી જ માપાય છે.”

Saras vichar
ReplyDeleteAabhar
DeleteSwami ji suvichar is best.....bahuj saru
ReplyDeleteJay Vivekanand ni
ReplyDeleteસુવિચાર ગુજરાતી
ReplyDeleteNice
ReplyDeleteNice Quotes
ReplyDeleteRead Motivational Quotes in Gujarati
Nice suvichar
ReplyDeleteThat's really amazing collection about (swami vivekananda quotes in gujarati). Thanks for sharing. I really love it.
ReplyDelete