Posts

જોક્સ શાયરી

Image
જોક્સ શાયરી      શ્રીમતીજીએ પથારીમાંથી જ આદેશ કર્યો: "ફટાફટ મારી ચા બનાવીને કચરાપોતું પતાવી દો" હું: "પ્રિયે, આપણે 'રિસોર્ટ' માં છીએ, 'ઘરે' નથી.." તો એમણે ઉદારતપૂર્વક કહ્યું: "તમે વર્ષોથી 'ઘરકામ' માં રજા માંગી રહ્યા છો ને, જાઓ 'બે દિવસનું વેકેશન' આપ્યું...!" ************************** પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠું.!  "મારે એમને પુછવુ પડે.."  હરામ બરોબર જો કોઈ દિવસ પૂછ્યું હોય તો . .  અને... પરણિત પુરુષો દ્વારા બોલાતુ સૌથી મોટું જૂઠું. "એમા એને શુ પૂછવાનું.!?" હરામ બરાબર જો એને પૂછ્યા વગર પાપડ પણ ભાંગ્યો હોય તો . .! ************** પત્ની : -આ ધવલ રંગી પ્રસરતા પુષ્પના મૃદુ નહીં એવા કડક પૃષ્ઠ ભાગને જાળીદાર કાષ્ટ કૃતીના હસ્તપંખા સમા યંત્ર વડે  નિર્દયતા પૂર્વક પ્રહાર કરી આદાન પ્રદાનની આ નિષ્ઠુર પ્રવૃત્તિઓ કરે છે એ શું છે? પતિ : -  તું બધી ધાર્મિક સિરિયલો બહુ ના જો . . આ લોકો બેડમિન્ટન રમે છે ! ! ! ********************* ખરા ટાણે ખહિ જાય, આફતે ન આવે એક, એવા અમથા કુદે અનેક, કારણ વગર ના કાગડા. *****...

2 લાઈન શાયરી -સ્ટેટસ

Image
૨ લાઈન શાયરી - સ્ટેટસ  ❤ તારા આગમન થી અસર થઇ છે  મારા નામ સાર્હે તારા નામ ની કસર રહી ગઈ છે  ❤❤❤❤❤ ❤❤❤ મજબૂર નહિ કરીએ  , તમને વાયદો પૂરો કરવામાં  તું ફક્ત એક વખત પાછી આવ , તારી યાદો લઇ જવા  ❤❤❤ કદાચ બહુજ કઠણ હૃદય ના છો , જેમને અમને ભુલાવી દીધા  નાં એ પૂછ્યું ..ક્યાં છો તમે .નાં એ જાણ્યું કેમ છો તમે  ❤❤❤ જયારે તમે તૂટી ને વિખરી જાઓ તો બતાવજો અમને  અમે તમને રેત ના કણ માંથી પણ શોધી લઈશું  ❤❤❤ જીંદગીમાં જરૂર તમે બધી જ તક નો ફાયદો ઉઠાવો  પણ કોઈ ની હાલત અને મજબૂરી ની ના ઉઠાવો  ❤❤❤❤ મુસ્કાન એક કમાલ નો કોયડો છે  જેટલો બતાવે એ છે ,એનાથી વધારે સંતાડે છે  ❤❤❤ તને ઘસી ઘસી ને હીરો બનાવી દીધો  હવે મારાથી જ્ તારી કીમત આપી શકાતી નથી  ❤❤❤❤❤ જો પ્રેમ ગુન્હો હોય તો ,સમજી લો મેં તો હદ કરી નાખી  ❤❤❤❤❤❤ સપના ઓ પુરા નાં થાય ભલે નાં થાય ...સપના જોવા તો કોઈ ગુન્હો નથી  ❤❤❤❤❤ એને હોઠ ને પોતાના દાંત થી દબાવીને કહ્યું  હુ દબાઉં  તો દર્દ કેમ ???? તું દબાવે તો આનદ કેમ ? ❤❤❤ પથ્થર થી કોઈ ના ઉપર વાર નાં કર  થઇ શકે ત...

કર્મકાંડ અને કર્મયોગ વચ્ચેનો ફરક

કર્મકાંડ અને કર્મયોગ વચ્ચેનો ફરક         यामिमां पुष्पितां वाचं प्रवद्न्त्य....         આ શ્ર્લોકોમાં વેદો માટે લખેલું છે.આમાં વેદોની નિંદા નથી .કર્મકાંડ અને કર્મયોગ વચ્ચે નો ફરક છે અને અહી શ્રીકૃષ્ણ કર્મકાંડ નહિ પણ કર્મયોગ સમજાવે છે એ સ્પસ્ટ કરવા અહી વેદો બાબત આટલું લખ્યું છે .        આપણે જોઈએ તો ખ્રિસ્તના વિચારો આવા જ છે . ખ્રિસ્તે શ્રી કૃષ્ણ ના વિચારો લીધા કે શ્રીકૃષ્ણ એ ખ્રિસ્ત ના વિચારો લીધા એવી રીતની શંકા થતા વાચામાંના કાળમાં કેટલાક લોકો એ કહ્યું  કે . ખ્રિસ્ત માંથી શ્રી કૃષ્ણે ગીતા લીધી છે . કેટલાક લોકો એ આવું છાપ્યું અને આપના લોકોએ તે વાંચ્યું પણ ખરું .પણ પાચળ થી સંશોધન કરીને એ લોકો એ જ કહ્યું શ્રી કૃષ્ણ ખ્રિસ્ત કરતા પહેલા થયેલા દેખાય છે . એતાહાસિક દ્રસ્થીએ  સાચું  છે. કોણે કોનું લીધું એ ચર્ચા કરવાનું કારણ નથી . આજ વિચાર બાઈબલ માં પણ છે તેને કેટલા પ્રમાણમાં કીમત આપવી ? બાઈબલ વાંચશો તો શ્રીકૃષ્ણ એ વેદોને માટે જે કહ્યું છે તે જ બાઈબલ માટે લખેલું જોવા મળશે .પણ શ્રીકૃષ્ણ વેદો માટે આવું લખે તો લોકો તે વા...

નવા જોક્સ - હજુ પણ ભૂત પ્રેત માં વિશ્વાસ કરો છો ?

નવા જોક્સ - હજુ પણ ભૂત પ્રેત માં વિશ્વાસ કરો છો ?        એક નવો પરણેલો છોકરો તેની પત્ની ને પોતાની પસદગી ની જગ્યાએ ફરવા લઇ જાય છે  પત્ની તે એ સ્ટેડીઅમ માં લઇ જાય છે  જ્યાં તે હમેશા ક્રિકેટ રમતો હોય છે  અચાનક એને  પત્ની ને કહ્યું ,  તું પણ બેટ પકડીને બેટિંગ કરી જો .થઈ શકે છે .તું પણ સારું રમી શકે ..અને મને અભ્યાસ કરવા માટે એક સાથી ઘરે જ મળી જાય ... પત્ની મુડ માં હતી ..એને હા કરી દીધી ...અને બેટ હાથ માં પકડી ને તૈયાર થઇ ગઈ  પતિ એ બોલ ફેક્યો ..પત્ની એ બેટ ફેરવું .. જોગાનુજોગ ..દડો ..બેટ ના વચ્ચે વચ આવ્યો ....અને બોલ સ્ટેડીઅમ ,,ના બહાર ચાલ્યો ગયો  પતિ -પત્ની બોલ શોધવા બહાર ની બાજુ એ ગયા ...અને જોયું . બોલે પાસે જ એક સુમસામ ઘર ના પહેલા માળ પર બનેલી એક બારી નો કાચ તોડી દીધો હતો  હવે પતિ-પત્ની મકાન માલિક ની ગાળો શાભાડવા માટે પોતાને તૈયાર લારી લીધા પછી ..સીડીઓ ચડી ને ઉપર ની બાજુ એ જાય છે ..અને પહેલા માળ પર બનેલા એક માત્ર રૂમ માં જાય છે  દરવાજો ખખડાવ્યો તો અંદર થી અવાજ આવ્યો ... અંદર આવી જાઓ  બંને જણા દરવાજો ખોલીને અંદર પહોચ્યા...

ગુજરાતી સુવિચાર

Image
ગુજરાતી સુવિચાર  સ્વામી વિવેકાનંદ સુવિચાર            ❤જ્યાં સુધી તમે પોતે પોતાના પર વિશ્વાસ નથી કરતા  ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ નથી કરી સકતા   ❤દાન સહુથી મોટો ધર્મ છે  નર સેવા - નારાયણ સેવા  જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે  ❤રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું   જે પ્રભુ ની ઈચ્છા અનુશાર કામ કરે છે  એ જ ધાર્મિક છે  સુવિચાર ગુજરાતી    રામકુમાર શર્મા     ❤ દુઃખ અને પીડા ના મોટા સાગર વાળા આ સંસાર માં પ્રેમ ની બહુજ જરૂરીયાત છે - ડૉ -રામ કુમાર શર્મા  ❤ સોંદર્ય અને વિલાસ ના આવરણમાં મહત્વકાંક્ષા એવી રીતે પોષણ પામે છે જેમ મ્યાન માં તલવાર  ❤કવિ અને ચિત્રકાર માં ભેદ છે , કવિ પોતાના સ્વરમાં અને ચિત્રકાર પોતાની રેખામાં માં જીવન ના તત્વ અને સોંદર્ય ના રંગ ભારે છે                           ❤  ભગવાન મહાવીર સુવિચાર ❤ ❤ જેવી રીતે વગર પાણી એ ધાન્ય નથી ઉગતું .એવી રીતે વિનય વગર પ્રાપ્ત કરેલી વિદ્યા ફળદાયી ...

અર્જુને શા માટે લડવું જોઈએ ?

અર્જુને શા માટે લડવું જોઈએ ?         कौन्तेय युद्धाय कुतनिचयः       તું કુર્તનિશ્ચયી થઈને લડવા માટે ઉઠ ! એમ કહે છે . આ વાંચીને એવો પ્રશ્ન થાય કે યુદ્ધ ની નિષ્ઠુરતા , ક્રુરતા ,કઠોરતા વગેરે શું  શ્રી કૃષ્ણ  ભગવાનને માન્ય છે ? ભગવાન જેવા લોકોતર તત્વને આ વાતો માન્ય થઇ ? હુબ્રું અને લ્યુંટાનિક નોર્વેજીય્નોના વાડ્મય માં આવતી વાતો સાથે આ મતનું સામ્ય લાગે છે .નિત્શે ના મત મુજબ નિષ્ઠુરતા ,યુદ્ધ ,ક્રુરતા , રક્તપીપાસા ,સત્તાભીલાષા આ માનવ ના ઉન્નતી ના લક્ષણો છે . શું  KRISHN પણ યુયુત્સુ , રક્તપિપાસુ છે ? પણ શ્રી કૃષ્ણ તેવા નથી એકાદ પ્રવચન સાંભળીને કોઈ વિષે અભિપ્રાય આપવાવાળા લોકો મુર્ખ ઘણાય        આ શ્રુર્ષ્ટિ રમત છે એવું નક્કી કરીને ભગવાને મરણનો પ્રશ્ન જ કાઢી નાખ્યો છે , ન બદલનારી અવિકારી શક્તિ આ સૃષ્ટી નું શાસન કરે છે , તેની જ આ રમત છે અને તે જ આ સૃષ્ટી માં બધા જીવો ઉભા કરે  છે . એક પ્રકાર છે તત્વચિંતક સંતોનો , તે વર્ગ અમાપ પ્રેમ અને અપ્રિતમ પરોપકાર વાળો હોય . બીજો વર્ગ છે . તત્વજ્ઞ વીરોનો . તે વિશાળ અંતઃકરણનો ઓજસ...

Baapu jokes in gujrati - બાપુ જોક્સ

બાપુ જોક્સ . . . . . . . . . . . . . બાપુ જોક્સ બ્લોગ ઉપર ના લખાય બાપુ ઓ બ્લોગ દિલેટ કરાવી દે  દિલસે ગુજરાતી