Posts

રામ ચરિત્ર વિષે જાણવા જેવું

Image
રા મ ચરિત્ર વિષે જાણવા જેવું  રામ ચરિત્ર વિષે જાણવા જેવું  ૧ લંકા માં રામ જી  =૧૧૧ દિવસ રહ્યા  ૨ લંકા માં સીતા જી = ૪૩૫ દિવસ રહી  ૩ માનસ માં શ્રોલ્ક ની = ૨૭ છે  ૪ માનસ માં ચોપાઈ ની સંખ્યા = ૪૬૦૮ છે  ૫ માનસ માં દોહા ની સંખ્યા = ૧૦૭૪ છે  ૬ માનસ માં સોરઠા સંખ્યા = ૨૦૭ છે  ૭ માનસ માં છંદ સંખ્યા = ૮૬ છે  ૮ સુગ્રીવ માં  બળ = ૧૦૦૦૦ હાથી નું હતું  ૯ સીતા જી રાણી બન્યા = ૩૩ માં વરસે  ૧૦ માનસ રચના કે સમય તુલસીદાસ ની ઉમર = ૭૭ વર્ષ હતી  ૧૧ પુષ્પક વિમાન ઝડપ = ૪૦૦ માઈલ પ્રતિ કલાક હતી  ૧૨ રામ દળ અને રાવણ દળ નું યુદ્ધ = ૮૭ દિવસ ચાલ્યું  ૧૩ રામ રાવણ યુદ્ધ = ૩૨ દિવસ ચાલ્યું  ૧૪ રામ સેતુ નું નિર્માણ = ૫ દિવસ ચાલ્યું  ૧૫ નલ નીલ નાં પિતા = વિશ્વકર્મા જી છે  ૧૬ ત્રીજતા ના પિતા = વિભીષણ જી છે  ૧૭ વિશ્વામિત્ર જી રામ જી ને = ૧૦ દિવસ માટે લઇ ગયા  ૧૮ રામે રાવણ ને શોથી પહેલા માર્યા = ૬ વર્ષ ની ઉમરે  ૧૯ રાવણ ને જીવતો કર્યો = સુખેન વૈધ એ નાભી માં અમૃત નાખી ને રામ જી કે દાદા નાં શું નામ હતા ... ચાલો જોઈએ...

TALIBAN FUNNY JOKES IMAGE

Image
TAALIBAAN FUNNY JOKES IMAGE           મામલદાર ઓફિસ અફગાનિસ્તાન               સર્વર ડાઉન છે           જન્મ નો દાખલો અત્યારે નહિ નીકળે          કહેતા હો તો મરણ નો દાખલો કાઢી આપું  TALIBAN FUNNY  JOKES - IMAGE  દિલસે ગુજરાતી

સમતા

સમતા એટલે દ્રન્દ્દ્રાતીતતા       સ્થિતપ્રજ્ઞ થયેલા મહાપુરુષો અને ભગવાન વચ્ચે આધ્યાત્મિક એકતા હોય છે. તેઓ કર્મયોગી અને નિષ્કામ હોય છે. તેથી તેઓ સુખદુખ થી ગભરાતા નથી. કારણ, એમને એમનો ધણી જ આ જગતમાં લઈને આવ્યો હોય છે.  " હું ધણી જોડે ઝુંપડીમાં રહીશ" આવું કહીને છોકરી બાપનો બંગલો છોડી દે અને જેના ઉપર પ્રેમ હોય એની જોડે દસ*દસ ની ઓરડીમાં રહેવા જાય. આવી રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષની ભગવાન જોડે આધ્યાત્મિક એકતા હોય છે.      ગીતાકારે સ્થિતપ્રજ્ઞની સમતા દેખાડી છે. તે માણસ જગતમાં ફરે તો તેની સમતા ક્યાંથી હોય ? સમતા એટલે દ્રન્દ્રતીતતા.અનુકુળ અથવા પ્રતિકુળ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ તરફ જોવાનો તેમનો એક જુદો જ "ડોળો " (દ્રષ્ટી) હોય. તે આત્મસંયમી હોય. તે અનુકુળ વાતમાં હરખાઈ જતો નથી, ગાંડો થતો નથી અને પ્રતિકુળ વાતોથી ગભરાઈ જતો નથી. नाभिनन्दति न द्रेष्टि तस्य प्रज्ञा प्रतिष्टिता - આ સમતા છે. મહામાનવ (superman) વિષે ચિંતકો કહે  છે . He will have friendship and pity for all beings and hatred for none , he intiates no action.    આ   नाभिनन्दति न द्रेष्ट...

હર હર મહાદેવ - ઓમ નમઃ શિવાય

હર હર મહાદેવ - ઓમ નમઃ શિવાય  હર હર મહાદેવ  જે અમૃત પીવે છે એને દેવ કહે છે  અને જે વિષ પીવે છે  એને દેવાધિદેવ મહાદેવ કહે છે .....ઓમ નમઃ શિવાય  ❤❤❤ મોબાઈલ નું નેટવર્ક ભલે 3G - 4G પર ચાલતું હોય  સંસાર નું નેટવર્ક શિવG થી જ ચાલે છે  શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના  ❤❤❤❤ મન છોડ નાહક ની ચિંતા . તું ફક્ત શિવ નું નામ લીધે જા  શિવ તેમનું કામ કરશે ,, તું તારું કામ કરે જા  શિવ શિવ શિવ  ❤❤❤ કર્તા કરે નાં કર શકે  શિવ કરે  સો હોય  તીનો લોક નોં ખંડ મેં  મહાકાલ સે બડા નાં કોઈ    જય મહાકાલ  ❤❤❤❤  નાં પૂછો મને મારી પહેચાન  હું તો ભસ્મધારી છુ  ભસ્મ થી થાય છે જેનો શ્રુંગાર  હું એ મહાકાલ નો પુજારી છુ  ❤❤❤❤  ॐ માં આસ્થા   ॐ જ વિશ્વાસ  ॐ માં જ શક્તિ  ॐ માં જ બધો સંસાર  ॐ થી જ સારા દિવસ ની શરૂઆત થાય છે  તો બોલો  ॐ નમઃ શિવાય  દિલસે ગુજરાતી

દુઃખનો સ્વીકાર

     દુઃખનો સ્વીકાર     ગીતાનો સ્થિતપ્રજ્ઞ એટલે જ પુરષોત્તમ. સ્થિતપ્રજ્ઞ એટલે જીવાત્મા અને પરમાત્માની આધ્યાત્મિક એકતા જેમાં છે તે. સ્થિતપ્રજ્ઞને પોતાની આશા આકાંક્ષા ન હોય એમ ગીતા કહે છે, પોતાને આશા આકાંક્ષા નથી તો એ ચાલે શા માટે? કેવી રીતે ચાલે? એને ઈશ્વરની આશા-આકાંક્ષા છે તેથી એ ચાલે. તેથી જ સ્થિતપ્રજ્ઞ-  दू:खे ....... वीतरागभयक्रोध: ........ આવો હોય છે. કામનાના પરનાં રાગ, ભય , ક્રોધ અને તૃષ્ણા, તમારામાં કામના આવી કે આ વાતો આવવી જ જોઈએ. પછી તે  ભક્તિની કામના હોય તો પણ. કામના એટલે ક્ષુદ્ર કામના જ હોવી જોઈએ એમ માનવાની જરૂર નથી. કામના આવી કે તૃષ્ણા, ભય અને ક્રોધ આવે જ. સ્થિતપ્રજ્ઞ ઉદ્રીગ્ન ન થાય અને એને દુખ આવતું નથી એમ ગીતકાર કહેતા નથી. કેટલાક લોકો પૂછે કે ભગવાન શુધી પહોચી ગયેલા અને સિદ્ધિ મેદ્વેલાને દુઃખ શા માટે ? તેમને કહેવું પડે કે તો શું દુઃખ તને જ જોઈએ? દુઃખ શા માટે? એટલે કે, દુઃખ તો આવવાનું જ. તુકારામ ને દુઃખ શા માટે ? આ પ્રશ્ન જ ઉભો થતો નથી. દુખ તો આવ્યા જ કરવાનું. તુકારામને એ દુખ લાગે કે નથી એ સ્વતંત્ર વાત છે. પણ તેને દુખ આવે. સ્થિતપ્રજ્ઞતા...

કામના ત્યાગના ચાર રસ્તા

કામના ત્યાગના ચાર રસ્તા      કામના રહે અને શરીર ચાલે! આ જ એક વિચિત્ર વાત લાગે છે.તેથી જ કાન્ત જેવા લોકો શંકાશીલ બબીબે કહે છે કે આ પરમોચ્ય સ્થિતિની એક કલ્પના જ રહી શકે. હું કહું કે વચ્ચે જો Higher self લેવાય - જેને ગીતા उत्तम: पुरुस्त्वन्य: परमात्येत्युदाह्रत: કહે છે તે તો માણસ નીરીછ , નિષ્કામ રહીને આજ્ઞાંકિત બનીને ક્રિયાશીલ રહી શકે. તેથી તે ટોચ નો જ્ઞાની છે અને ટોચ નો ભક્ત હોય છે. પણ લોકોનો અહી જ વિરોધ છે. આપણા દેશમાં પણ વિરોધ છે. કેટલાક જ્ઞાનીઓ ભક્ત નથી અને કેટલાક ભક્તો જ્ઞાનથી અભડાઈ જાય  છે. એ ગાંન્ડાઓ ને જ્ઞાન અને ભક્તિ બરાબર સમજાયા છે.  કે એની શંકા છે. હું તેમને ગાંડા કહું છુ. કેમ કે એમને આવી મૂર્ખાઈ ની હઠ પકડીને અધ્યાત્મનો સત્યાનાશ વાદી નાખ્યો છે. નીરીસ્ચ અને નિસ્પૃહ હોય તો જ તે સ્થિરમતીત્વ લાવી શકે એમ ગીતા કહે છે. ગીતા મનોગત કામનાઓ કાઢી નાખવાનું કહે છે. તે કાઢી નાખવા માટે શાસ્ત્રકારો માર્ગદર્શન આપે છે. કામનાઓ વ્યાપક કરો. એકાગ્ર કરો સુક્ષ્મ કરો વિશુદ્ધ કરો. આ ચાર રસ્તાથી કામના કાઢી શકાય એમ વેદો કહે છે .  કામનાને વ્યાપક બનાવો      કામના વ...

સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે

  સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે       ગીતાનો સ્થિતપ્રજ્ઞ કેવો છે? તે કર્મયોગી છે. ગીતા એ વાત સો પહેલા કહે છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ એવો શાંતિવાદી યતી નથી કે જેને તત્વજ્ઞાની ઓ Quietistic ascetic કહે છે. શાંતિવાદી યતી એક તત્વ માન્ય કરે છે કે કર્મનો સ્વામી પરમેશ્વર નથી, પણ કર્મની સામ્રાજ્ઞી વાસના છે. તેથી તમે વાસના તોડી કે કર્મ ગયું "વાસના કર્મની સામ્રાજ્ઞી છે" એવું એમનું બહુ મોટું દર્શન છે. આપણા આદર્શ અવતારરૂપ ગોતમ બુદ્ધ એ જ કહેતા હતા કે કર્મના મૂળમાં વાસના છે. તેથી કર્મના મૂળમાં ભગવાન હોઈ શકતા નથી. ભગવાન કર્મના સ્વામી નથી, પણ વાસના કર્મની સામ્રાજ્ઞી છે. આવું તેમનું કહેવું છે. કર્મનું મૂળ અજ્ઞાન છે. આમાં કોઈનો મતભેદ રહેવાનું કારણ નથી. ગીતકારનો પણ તેમાં મતભેદ નથી. નહીતો કોઈ કહેશે કે , કર્મો થાય છે , એટલે કર્મનું મૂળ અજ્ઞાન છે, એ અર્ધસત્ય છે, પણ કર્મનું મૂળ ઈશઆજ્ઞાકીતતા ણ જ હોઈ શકે. એમ ગીતા માનતી નથી. એટલે અજ્ઞાન દુર થયા પછી પણ "આજ્ઞાંકિત " એટલે ભક્ત કર્મ કરે છે એમ ગીતાને કહેવાનું છે. भ्रमनिर्वाणमुच्छती એમ ગીતાકારે કહ્યું છે. પર્મેશ્વાર જોડે એકય પામેલો અને જેના કર્મનો પ્રભુ ...