Posts

કર્મયોગ

   કર્મયોગ      બીજા અધ્યાયનું તાત્પર્ય એ જણાયું કે કર્મયોગમાં કર્મફળ કરતા કર્મના મૂળમાં રહેલી બુદ્ધિ શ્રેષ્ઠ છે. તેથી કર્મની વાસના શ્રેષ્ઠ હોવી જોઈએ. અર્જુને તેમાંથી એટલું જ પકડ્યું કે કર્મના મૂળમાં રહેલી વાસના શુદ્ધ  હોય તો કર્મનું પાપ લાગતું નથી. કેમકે અર્જુનને શ્રેયનો ડર છે. પ્રેયની અપેક્ષા નથી. દ્વારકાધીશે અર્જુનને કહ્યું કે પારમાર્થિક ડર હોય તો પણ કર્મના મૂળમાં શું છે તે જ પરમાર્થ જોવે  છે. પરમાર્થ તેને જ મહત્વ આપે છે. કૃષ્ણએ કહ્યું કે કામ્યબુદ્ધિ કરતા  સામ્યબુદ્ધિ શ્રેષ્ઠ છે. વાસનાત્મક બુદ્ધિ કરતા વ્યવસાયાત્મિકા બુદ્ધિ શ્રેષ્ઠ છે. તમે કઈ પણ કામ કરો તો તેની પાછળ કામ્યબુદ્ધિ ન રાખતા સામ્યબુદ્ધિ રાખો તો તે કર્મ તમને નડશે નહિ; એટલું જ નહિ , આધાત્મિક દ્રષ્ટીએ તમારો વિકાસ થશે. તે કર્મ તમને નીચે નહિ ઉતારે. બીજા અધ્યાયમાં આવો નિર્ણય થયો   અર્જુનને મુજાવતો સવાલ       અર્જુનનો પ્રશ્ન એ છે કે દ્વારકાધીશ ! તમે કહો છો તે કબૂલ  છે મને .શુદ્ધ બુદ્ધિ શ્રેષ્ઠ હશે તો પણ બાર્હ્ય દ્રષ્ટીએ ભયાનક કર્મો હું શા માટે કરું? કર્મના ...

કર્મનો કર્તા બનતો નથી

કર્મનો કર્તા બનતો નથી       જે કર્મ કરીને શાંત રહે છે, તેને વસ્તુ નું સુખ નહિ આત્માનું સુખ હોય છે.એટલું જ નહિ પણ તે કર્મ કરીને પાપ પુણ્ય નો જવાબદાર બનતો નથી. કારણ તે કોઈ પણ કર્મ પોતાની ઈચ્છાથી આરંભ કરતો નથી.             સ્થિતપ્રજ્ઞ માણસ પાપપુણ્ય નો દોષી નથી. એનું કારણ તે પોતે કોઈ કૃતિ કરતો નથી. ન્યાયાધીશ કોઈને ફાંસીની સજા કરે તો તેને માટે ન્યાયાધીશ જવાબદાર નથી. નહિ તો મુશ્કેલી ઉભી થાય. બીજે દિવસે ન્યાયાધીશ ને જ કોર્ટ માં ઉભો કરે. કારણ તેને કોર્ટમાં જ એક માંસ ણે ફાંસી આપી છે. અથાર્ત તેને ઠંડે કલેજે ખૂન કર્યું છે. એમ કહેવાય. તેને તો શાંતિથી સવારના ચાર વાગ્યે ચા પાણી પીને ચુકાદો લખ્યો હતો, છતાં તેને સજા થતી નથી. કારણ, એ જવાબદાર નથી. સ્થિતપ્રજ્ઞ પણ પાપપુણ્ય થી પર છે. તેને કર્મ કરવા ચાત પાપપુણ્ય ન મળે.           સ્થિતપ્રજ્ઞને વસ્તુનું સુખ નહિ આત્મા નું સુખ હોય છે. કારણ એનામાં `હું` અને `મારું` નાં ભાવ ખલાસ થઇ ગયા હોય છે. જ્યારે `હુપણું` અને `મારાપણું` ચાલ્યા જાય ત્યારે પાપપુણ્ય નથી. તે કર્મ કરીને છુટો છે. આ હું ન...

ગુજરાતી સ્ટેટસ - Gujrati Status

  ગુજરાતી સ્ટેટસ - Gujrati Status  ૧ કાચ ઉપર "પારો " ચડાવો તો "અરીસો" બની જાય છે. અને કોઈને "અરીસો" દેખાડો તો પારો ચડી જાય છે. ૨ જે માણસાઈ થી મઢેલી હોય છે એ ઝુંપડી પણ હવેલી હોય છે. ૩ સાલું આપને સાચા હોય તોય . જમાનો ખોટા પાડે છે  ને એક પથ્થર સારી રીતે ગોઠવાઈ જાય તો લોકો ફોટા પાડે છે. ૪ જિંદગી મારી પણ હતી સુરતી માંજા જેવી  સ્વાર્થી લોકો મળતા ગયા ને ગાંઠો વધતી ગઈ  ૫ સુખી થવાનો એક જ માર્ગ છે, જ્યારે બે લોકો મળે ત્યારે ત્રીજા ના સુખનો વિચાર કરે. ૬ સબંધ પૈસા ના મોહતાજ નથી હોતા. કારણ કે અમુક સબંધ નફો નથી આપતા  પરંતુ અમીર જરૂર બનાવી દે છે  ૭ કઈંક તો છેલ્લે અધૂરું રહી જાય છે જિંદગી સિવાય અહી ક્યા બધું પૂરું થાય છે  ૮ દુખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી  પણ ખુશ રહેવાની ખુદ માં હોવી જોઈએ તૈયારી  ૯ અરમાન એટલા પણ ઊંચા નાં હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે  બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય  ૧૦ મકાન ની જરૂર હોય છે રહેવા માટે  બાકી વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા દિલનો ખૂણો જ કાફી છે. ૧૧ જિંદગીનું દરેક ડગલું પૂરી તૈ...

Jay Chehar maa Status Gujrati - જય ચેહર માં સ્ટેટસ ગુજરાતી

Image
 જય ચેહર માં સ્ટેટસ   કઠોર પરિશ્રમ કરો અને સફળતા નાં મળે એવું પણ બને  મારી લાડકી ચેહર ની સાચી ભક્તિ નું ફળ તો ૭૨ પેઢી એ કામ આવશે   હાથ થી કરેલું અને મોઢેથી બોલેલું  ચેહર નું નામ ક્યારેય વ્યર્થ જતું નથી  ------ શણગાર તો શરીર ને હોય વાલા  સુંદર તો મારી માં ચેહર ની કૃપા હોય તો જ થવાય  ------- આભને ટેકા ની જરૂર નથી , ને ધરતી ને છેડા ની જરૂર નથી  જેના ઘરે મારી માં ચેહર બેથી હોય , એને ક્યાય નમવાની જરૂર નથી  ---------------- દિલસે ગુજરાતી

લવ શાયરી - love shayari Gujrati

Image
લવ શાયરી - love shayari Gujrati  જો તને એમ લાગતું હોય કે , આખી દુનિયા મને પ્રેમ કરે છે  તો એ આખી દુનિયામાં એક હું પણ છુ ,જે તને પ્રેમ કરૂ  છુ  જો તને એમ લાગતું હોય કે , મને થોડા લોકો પ્રેમ કરે છે  તો  એ થોડા લોકો માં એક હું પણ છુ , જે  તન એ પ્રેમ કરું છુ  જો  તને એમ લાગતું હોય કે મને ,  ૪ લોકો જ પ્રેમ કરે છે  તો એ ૪ લોકો માં એક હું પણ છુ , જે  તને પ્રેમ કરું છુ  જો તને એમ લાગે કે આ દુનિયા માં કોઈ એક જ મને પ્રેમ કરે છે  તો એક પ્રેમ કરવાવાળો હું જ છુ , જે તને પ્રેમ કરૂ છુ  જો તને એમ લાગે કે આખી દુનિયામાં , મને કોઈ જ પ્રેમ નથી કરતુ  તો એમ સમજી લેજે કે , હું દુનિયામાં  નથી                                ---------------------------------------------- તારા આગમન ના રસ્તા પર તારા વિસામા માટે ઝાડ રાખું ફુલ થી સજાઉં તારા મન ને મારા માટે કાંટા ની વાળ રાખું અને જો તું આવે મારા મૌત પછી મને મળવા તો મારી કબર માં અેક નાની તિરાડ રા...

2 Line Shayari Gujrati - 2લાઈન શાયરી ઞુજરાતી

2 Line Shayari Gujrati - ૨ લાઈન શાયરી ગુજરાતી     તું પૂછી લેજે સવાર ને , વિશ્વાસ નાં હોય તો સાંજ ને     આ દિલ ધડકી રહ્યું છે,ફક્ત તારા નામ થી.  --------------------------------------------------------      મારા પ્રેમ ને એવી રીતે હા કહી      મારી માં ને માં કહી એને  -----------------------------------------  હું ક્યાં કહું છુ , દરેક પળ આપો તમારી  અરે !! હેત ભરેલી બે પળ પણ કાફી છે તમારી  ------------------------------------------------- ક્યારેક એવું બને ચાંદ સામે હોય  ને આકાશ તરફ જોવું પડે --------------------------------- આ તો તમે હેરાન ન થાવો એટલે યાદ નથી કરતા  બાકી યાદ કરીશું તો ઊંઘ માં પણ હેડકી આવશે  -------------------------------------------- મળી જાય તો  દિલસે ગુજરાતી

મનઃશાન્તિ કેમ મળતી નથી?

મનઃશાન્તિ કેમ મળતી નથી?         મનની શાંતિ કેમ મળતી નથી? માણસ અશાંત છે,  અસ્વસ્થ છે.  આજે માણસો મંદિરમાં જાય છે  ,  ભક્તિ કરે છે. ગીતા ઇત્યાદિ પુસ્તકો વાંચે છે. તેમને મનની શાન્તિ મળતી નથી. કોઈ સાધુ - સન્યાસી આવે તો તેની પાછળ નાચતા રહે છે. પણ તે લોકો ગાંડા નથી અને મૂર્ખ પણ નથી. પણ એ લોકોને મનઃશાન્તિ નથી એ હકીકત છે. જે અમેરિકામાં ઘેર ઘેર થયું છે.તે જ ધીરે ધીરે ભારતમાં થતું જાય છે. માણસને મનઃશાન્તિ જોઈએ, પણ તે મળતી નથી. માણસને ચેન કેમ પડતું નથી? આનંદ કેમ મળતો નથી ? આ બધાનો જવાબ એક જ છે.  એક વખત બાદશાહે ત્રણ પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે આ ત્રણે પ્રશ્નોના જવાબ એક જ વાક્યમાં માંડવો જોઈએ. આ પ્રશ્નો આ મુજબ હતા (1) ઘોડો અટક્યો કેમ ? (2) પણ સડ્યું કેમ ? (3) ભાખરી બળી કેમ ?   એકજ વાક્યમાં ત્રણે પ્રશ્નનો  જવાબ આપવો મુશ્કેલ હતો. તેથી કોઈ જવાબ આપી શક્યું નહી. ત્યારે બીરબલ ઉભો થયો અને કહ્યું "જહાંપનાહ ! ફેરવ્યો નહિ તેથી ઘોડો અટક્યો કેમ?   ફેરવ્યો નહિ તેથી. તેને દરરોજ ફેરવત તો તે અટકત નહિ.ભાખરી બળી કેમ?તો કહે ફેરવી નહિ તેથી.  પા...