Posts

Showing posts from April, 2021

ફની શાયરી - Funny Shayari Gujrati

ફની શાયરી - Funny Shayari Gujrati   (૧)     અર્જ કિયા હે    વો તુમ્હે DP દિખાકર ગુમરાહ કરેગી     મગર તુમ આધાર કાર્ડ પર અડે રહેના                  (૨) દિલ મેં બહોત દર્દ હે   ડોક્ટર કેપાસ ગયા થા  ડોક્ટર ને ગર્લ ફ્રેન્ડ કી કમી બતાઈ             (૩) વો કહેતી હે  તુમ્હે તો કોઈ ભી લડકી પસંદ કરેગી    કહો તો મેં પટા દુ  મેને કહા તુમ હી પટ જાઓ  તો કહેતી હે ભૈયા કો બતા દુ        (૪)   અર્જ કિયા હે   બેઈજ્જાતી ઔર બીવી અજીબ ચીજ હોતી હે  ગોર ફરમાયેગા  બેઈજ્જાતી ઔર બીવી અજીબ ચીજ હોતી હે  અચ્છી તાબી લગતી હે જબ દુસરો કી હોતી હે        (૫)                     તેરા પ્યાર પાને કે લિયે                   મેને કિતના ઇન્તજાર કિયા              ...

વાસના અને કર્તવ્યબુદ્ધિ

વાસના અને કર્તવ્યબુદ્ધિ છોડાય તો જ કોંસલ્ય આવે        आत्मवान भव - કર્તુત્વ અને ભોક્તૃત્વનો મોહ ખલાસ થયા પછી એકતાનતા આવે ત્યારે આત્મવાન થયો કહેવાય. કર્તુત્વ અને ભોક્તૃત્વ બંને જેને દીધા તે આત્મવાન એટલે કે આત્મા સાથે જોડાઈ ગયેલો કહેવાય. કર્મ માં કરતા અને મને કર્મફળ મળવું જોઈએ એવી વાસના હોય. વાસના અને અભિમાન છોડ્યા એટલે કર્મ માં કોંસલ્ય આવે      વ્યવસાયાત્મિકા બુદ્ધિ , ન્રીશ્ચયાત્મીકા બુદ્ધિ, અને યુક્તબુદ્ધિ  ગીતાકારે સમજાવી. આ સમજવામાં અધ્યાય કઠણ લાગે છે. આ બધું સાંભળ્યા પછી અર્જુનના મન માં શંકા ઉઠી કે આવો માણસ દુનિયામાં જોવા મળે કે ? તેથી અર્જુને પ્રશ્ન પૂછ્યો છે.     स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव     स्थितधी: कीं प्रभाषेत किमासीन व्रजेत किम        તે સ્થિતપ્રજ્ઞ કેવો હશે ? તે કેવી રીતે રહેતો હશે ? કેમ ચાલતો હશે ? મૂળ મુદ્દો એ છે કે આવો માણસ હોય તે  શક્ય છે કે ? તે કર્મ કરે અને છતા અહમથી મુક્ત રહી છકે તે તદન અશક્ય છે. એમ અર્જુનને લાગે છે. કેમ કે તેમાં અહં ન હોય તો શ્વાસોશ્વાસ પણ ન ચા...

કર્મ અને કર્મફળ

Image
         કર્મ અને કર્મફળ  કર્મ અને કર્મફળ - તું ફળ ની ચિંતા ન કર , તારો ફફ્ત કર્મ ઉપર અધિકાર છે        कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन    કહીને ભગવાન પહેલો જ ફટકો મારે છે. "તું ફળ ની ચિંતા ન કર તારો ફફ્ત કર્મ ઉપર અધિકાર છે. તું ફળ નિશી ચર્ચા કરે છે ? ફળની વાત તારા હાથમાં છે કે ? તારો અધિકાર શું છે તે તું બરાબર સમજી લે " આ વાત ભગવાન સામાન્ય માણસને સમજાવે છે. તેમ અસામાન્ય માણસને પણ સમજાવે છે. એક જ લાકડી થી બધાને ફટકો મારવાની કલા ફક્ત શ્રી કૃષ્ણ   પાસે છે. તમારો જેટલો અધિકાર હોય તેટલો ઉપદેશ તમે લઇ લો. દ્વારકાધીશ   કહે છે કે " તું સામાન્ય હશે તો તારે કર્મ કર્યે જ છુટકો છે અને  તું અસામાન્ય હોય તો પણ ભગવાન ના હથિયાર ( intrument ) તરીકે કામ કરવું પડશે. તેમાં તારા મત ની કઈ કીમત નથી" આપણા હાથમાં ચપ્પુ છે. તેને આશા નહિ , આકાંશા નહિ, ભાવના નહિ, કલ્પના નહિ, મત નહિ, તે ફક્ત હથિયાર છે. તે કેરી પણ સુધારે , શાક પણ સુધારે એ કારેલું પણ સુધારે. તેના મતનો પ્રશ્ન જ નથી.તેને કામ કરવું જ જોઈએ,  કેમ કે તે એક હથિયાર છે...

ગીતા અધ્યાય ૨ - gita adhyay 2 - ભાવવશતા અને નિશ્ચયાત્મિકતા

Image
ભાવવશતા અને નિશ્ચયાત્મિકતા         શરૂઆતમાં બુદ્ધિ કિંકર્તવ્યમૂઢ થાય. પણ આવી બુદ્ધિ વખાણવા જેવી છે.જીવનમાં અસંતોષ હોવો જોઈએ. જીવનમાં અસંતુષ્ટતા અને ગરબડ હોવા જોઈએ. મિલ કહે છે, " i shall be a dissatisfied socretis than a satisfied pig - " સંતુષ્ટ ભૂંડ જેવા થવા કરતા હું અસંતુષ્ટ સોક્રેટીસ જેવો થવાનું પસંદ કરીશ. ભૂંડ સંતુષ્ટ જ હોય છે પણ તેના કરતા અસંતુષ્ટ સોક્રેટીસ સારો. મગજ માં કઈ મુજવણ હોય કઈ ગરબડ હોય , કઈ કરવું હોય , કઈ લાવવું હોય , કઈ સૂઝતું ન હોય , કોઈને પૂછવા નું મન થતું હોય. કોઈને   शिष्यस्तेअहं शाधि मां त्वां प्रपन्नम કહીને પાસે જવાનું હોય,   જીવનમાં કોઈ કોયડો  હોય તે સારું. જીવનમાં કિંકર્તવ્યમૂઢતા બુદ્ધિ માં આવવી જોઈએ . આપણા જીવનમાં કિંકર્તવ્યમૂઢતા આવતી નથી. એનું કારણ, આપણે જીવનમાં ઝાઝો વિચાર જ કરતા નથી આપણે ભયંકર છીએ!          એક ભાઈ કહે : ફલાણો  માણસ તદન સરળ છે. તે સવાર ના ઉઠે, નાહી ધોઈને જામે, જમીને ઓફીસે જાય અને ઓફિસે થી ઘેર આવે . ઘેર આવીને રેડીઓ સાંભળે , જામે અને સુઈ જાય. કોઈની સાતે તે ભળતો  ...

ગીતા અધ્યાય ૨ - Gita Adhyaay 2

નિષ્કામ કર્મમાં કર્મપ્રેરણાનો ઉભો થતો પ્રશ્ન         નિર્લોભ અને નિરભિમાની વૃતિ થી સ્વકર્તવ્ય નો ઉપદેશ ગીતામાં છે. વિષયચિંતન થી આપણે વિનાશી બનીએ. તેથી વિષય ચિંતન ન કરવું સારું. ફલ ચિંતન અને વિષય ચિંતન ન કરવું તે બરાબર છે. પણ વિષય ચિંતન અને ફલ ચિંતન ખલાસ થયા પછી કર્મ શા માટે કરવાનું ? ફળ નહિ તો કર્મ કેવું? અહી પ્રેરણા નો પ્રશ્ન આવી ને ઉભો રહ્યો.       આજે સમાજવાદી વિચારધારા અનુશાર "શક્તિ મુજબ કામ અને ગરજ મુજબ દામ " આ વિચાર અવ્યવહારુ લાગ્યો તેથી " જેટલું કામ તેટલું દામ wages according to work " એવો અર્થશાસ્ત્ર નો વિચાર આવ્યો છે. પણ તેમાં કર્મપ્રેરણા નો પ્રશ્ન તો આવીને ઉભો જ રહ્યો છે.      આખા જીલ્લા નો કલેકટર ખુબ મોટો હોય , તેને પોતાની બુદ્ધિ વાપરીને આખા જિલ્લાને સંભાળવો જોઈએ. એના કુટુંબ માં એની એક પત્ની અને એક છોકરી છે. એટલે તેને એકસો રૂપિયા નો પગાર આપો , અને એનો પટાવાળો જેને સાત છોકરા છે.અને જે પોતાની શક્તિ વાપરીને કામ કરે છે તેને સાતસો રૂપિયા નો પગાર આપો. કારણ , " શક્તિ મુજબ કામ અને ગરજ મુજબ દામ " આ નિયમ તેને સ્વીકાર્યો છે. પ...

મરીઝ ના શેર - Mariz Na Sher

Image
મરીઝ ના શેર - Mariz Na Sher                     એક જ જવાબ દે મારો એક જ સવાલ છે                   આ મારા પ્રેમ વિષે તારો શું ખયાલ છે ?  મરીઝ ના શેર -marij naa sher              જખ્મો થી ખુદ ચુ ચુર આ હાલત તો જુઓ                    લીધો તો રસ મેં કોઈ એક અઘરા શિકારમાં    મરીઝ નાં શેર            હું પરવારી બેઠો છુ જગત ના સુખો થી           હવે તારો ગામ બેહિસાબ આવવા દે  --------------------------------------        છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા      સમય ન વાંચવાનો દે કિતાબ આપીને  -----------------------------------------------   તારા સિવાય કોની મદદ માગું ઓ ખુદા તારા સિવાય કોઈ ઉપર હક નથી મને --------------------------------------- કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં ‘મરી...

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

Image
પ્રેમ શાયરી :-                તારું એક કલાક પણ               નારાજ રેવું મને ગમતું નથી..!               શું થયું છે આ દિલ ને                 કે મનાવ્યા શિવાય જપ તું નથી..!               "માફી" નું કોય કારણ ન હોય..!                તોય મારું દિલ "માફી" આપવા હાજર હોય..! PREM SHAYARI - પ્રેમ શાયરી  gujrati prem shayari - ગુજરાતી પ્રેમ શાયરી  ------------------------------------------                 કલમ હવે ઉપડતી નથી,                 શબ્દો હવે લખાતાં નથી,                 લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે...                 મૌનને સમજી લેનારને પણ હવે     ...

gujrati suvichar- ગુજરાતી સુવિચાર

gujrati suvichar - ગુજરાતી સુવિચાર  *************************************************************** સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. –કબીર જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી. –ડબલ્યુ એમ. ઈવાર્ટસ બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. –ચાણક્ય પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. –વેન્ડેલ ફિલિપ્સ હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે. –સ્વામી વિવેકાનંદ બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે. –ડેલ કાર્નેગી સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો. –ખલીલ જિબ્રાન કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને...

Jokes In Gujrati - ગુજરાતી જોક્સ

Jokes in Gujrati - ગુજરાતી જોક્સ  ❤❤❤❤❤                           સાવધાન  whatsapp અને facebook ની  સાઈડ ઈફેક્ટ થઇ રહી છે  .કાલે એક માણસ  છાપામાં છપાયેલ ફોટો ને  પણ આંગળીયો થી  ઝૂમ કરી રહ્યો હતો  ❤❤❤❤   હું એક હોટલ માં નાસ્તો કરવા ગયો હતો  બધા કપલ સીટ ઉપર બેઠા તા  બેસવા માટે જગ્યા જ ન હતી  . ખીસા માંથી ફોન કાઢ્યો  અને જોર થી બોલ્યો  તારી ગર્લ ફ્રેન્ડ બીજાની સાથે બેથી છે  તું જલ્દી આવી જા  . સોગંધ થી અડધી છોકરીયો  ગાયબ થઇ ગઈ  ❤❤❤❤❤ છોકરો : ચાલ હવે ફોન રાખું છું  ડ્રાયવીંગ કરું છુ  છોકરી : કેમ ડ્રાઈવ કરતા કરતા વાત નાં કરી શકે ?  . છોકરો : અરે પાગલ  એક હાથે રીક્ષા ફરે ખરી ???? ❤❤❤❤  પતિ - આ દાળ  કેવી બનાવી છે ?  મીઠું નથી  મરચું નથી  એકદમ ફિક્કી છે  તું આખો દિવસ મોબાઈલ માં લાગી રહે છે  કઈ ખબર જ નથી પડતી શું નાખવાનું અને શું નહિ નાખવાનું ?  . પત્ની : ( વેલણ દેખાડતા ) પહેલા ત...