Posts

સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે

  સ્થિતપ્રજ્ઞ કર્મયોગી છે       ગીતાનો સ્થિતપ્રજ્ઞ કેવો છે? તે કર્મયોગી છે. ગીતા એ વાત સો પહેલા કહે છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ એવો શાંતિવાદી યતી નથી કે જેને તત્વજ્ઞાની ઓ Quietistic ascetic કહે છે. શાંતિવાદી યતી એક તત્વ માન્ય કરે છે કે કર્મનો સ્વામી પરમેશ્વર નથી, પણ કર્મની સામ્રાજ્ઞી વાસના છે. તેથી તમે વાસના તોડી કે કર્મ ગયું "વાસના કર્મની સામ્રાજ્ઞી છે" એવું એમનું બહુ મોટું દર્શન છે. આપણા આદર્શ અવતારરૂપ ગોતમ બુદ્ધ એ જ કહેતા હતા કે કર્મના મૂળમાં વાસના છે. તેથી કર્મના મૂળમાં ભગવાન હોઈ શકતા નથી. ભગવાન કર્મના સ્વામી નથી, પણ વાસના કર્મની સામ્રાજ્ઞી છે. આવું તેમનું કહેવું છે. કર્મનું મૂળ અજ્ઞાન છે. આમાં કોઈનો મતભેદ રહેવાનું કારણ નથી. ગીતકારનો પણ તેમાં મતભેદ નથી. નહીતો કોઈ કહેશે કે , કર્મો થાય છે , એટલે કર્મનું મૂળ અજ્ઞાન છે, એ અર્ધસત્ય છે, પણ કર્મનું મૂળ ઈશઆજ્ઞાકીતતા ણ જ હોઈ શકે. એમ ગીતા માનતી નથી. એટલે અજ્ઞાન દુર થયા પછી પણ "આજ્ઞાંકિત " એટલે ભક્ત કર્મ કરે છે એમ ગીતાને કહેવાનું છે. भ्रमनिर्वाणमुच्छती એમ ગીતાકારે કહ્યું છે. પર્મેશ્વાર જોડે એકય પામેલો અને જેના કર્મનો પ્રભુ ...

ગીતાનું ધ્યેયદર્શન

Image
ગીતાનું ધ્યેયદર્શન         ભગવાને આવી રીતે કહ્યા પછી નેસર્ગિક પ્રશ્ન ઉભો થાય કે આવો માણસ કેવી રીતે ચાલતો હોય, કેવી રીતે રહેતો હોય  વગેરે. અર્જુન નો આ પ્રશ્ન છે અને તેનો જવાબ ભગવાન આપે છે. ત્યાંથી ભગવાનનું એક આગવું દર્શન શરુ થાય છે. ગીતાનું આ ધ્યેયધર્શન છે. માનવી જીવનની ઉન્નતી માટે પ્રયત્નશીલ રહેવાવાળાને ગીતા કઈ ધ્યેય આપે છે. તેથી આ ધ્યેયદર્શન છે.          આ ધ્યેયદર્શન ને અશક્ય માનવાવાળો એક વર્ગ તત્વવેત્તોમાં છે. આ તત્વવેત્તાઓ પણ ચિંતકો છે. તેમની આગેવાની કાન્ત જેવા ચિંતકે લીધી છે. તેમના મત પ્રમાણે સ્થિતિપ્રજ્ઞની સ્થિતિ માનવીના કલ્પના જગતમાં જ હોઈ શકે. ગીર્કો એ ચીતરેલો મહામાનવ (superman )  પ્રત્યક્ષમાં દેખાશે નહિ એવું કાન્ટ થી માંડી બધાને લાગે છે. તેમનું કહેવું છે કે એ તો તત્વજ્ઞાનનો ઉચ્ચતમ કુદકો છે. પરંતુ, ગીતા એવું માનતી નથી. ગીતામાં તો અર્જુન સ્પષ્ટ પ્રશ્ન કરે છે.                     स्थितप्रज्ञ का भाषा समाधिस्थस्य केशव             स्थितध...

ફની શાયરી - Funny Shayari Gujrati

ફની શાયરી - Funny Shayari Gujrati   (૧)     અર્જ કિયા હે    વો તુમ્હે DP દિખાકર ગુમરાહ કરેગી     મગર તુમ આધાર કાર્ડ પર અડે રહેના                  (૨) દિલ મેં બહોત દર્દ હે   ડોક્ટર કેપાસ ગયા થા  ડોક્ટર ને ગર્લ ફ્રેન્ડ કી કમી બતાઈ             (૩) વો કહેતી હે  તુમ્હે તો કોઈ ભી લડકી પસંદ કરેગી    કહો તો મેં પટા દુ  મેને કહા તુમ હી પટ જાઓ  તો કહેતી હે ભૈયા કો બતા દુ        (૪)   અર્જ કિયા હે   બેઈજ્જાતી ઔર બીવી અજીબ ચીજ હોતી હે  ગોર ફરમાયેગા  બેઈજ્જાતી ઔર બીવી અજીબ ચીજ હોતી હે  અચ્છી તાબી લગતી હે જબ દુસરો કી હોતી હે        (૫)                     તેરા પ્યાર પાને કે લિયે                   મેને કિતના ઇન્તજાર કિયા              ...

વાસના અને કર્તવ્યબુદ્ધિ

વાસના અને કર્તવ્યબુદ્ધિ છોડાય તો જ કોંસલ્ય આવે        आत्मवान भव - કર્તુત્વ અને ભોક્તૃત્વનો મોહ ખલાસ થયા પછી એકતાનતા આવે ત્યારે આત્મવાન થયો કહેવાય. કર્તુત્વ અને ભોક્તૃત્વ બંને જેને દીધા તે આત્મવાન એટલે કે આત્મા સાથે જોડાઈ ગયેલો કહેવાય. કર્મ માં કરતા અને મને કર્મફળ મળવું જોઈએ એવી વાસના હોય. વાસના અને અભિમાન છોડ્યા એટલે કર્મ માં કોંસલ્ય આવે      વ્યવસાયાત્મિકા બુદ્ધિ , ન્રીશ્ચયાત્મીકા બુદ્ધિ, અને યુક્તબુદ્ધિ  ગીતાકારે સમજાવી. આ સમજવામાં અધ્યાય કઠણ લાગે છે. આ બધું સાંભળ્યા પછી અર્જુનના મન માં શંકા ઉઠી કે આવો માણસ દુનિયામાં જોવા મળે કે ? તેથી અર્જુને પ્રશ્ન પૂછ્યો છે.     स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव     स्थितधी: कीं प्रभाषेत किमासीन व्रजेत किम        તે સ્થિતપ્રજ્ઞ કેવો હશે ? તે કેવી રીતે રહેતો હશે ? કેમ ચાલતો હશે ? મૂળ મુદ્દો એ છે કે આવો માણસ હોય તે  શક્ય છે કે ? તે કર્મ કરે અને છતા અહમથી મુક્ત રહી છકે તે તદન અશક્ય છે. એમ અર્જુનને લાગે છે. કેમ કે તેમાં અહં ન હોય તો શ્વાસોશ્વાસ પણ ન ચા...

કર્મ અને કર્મફળ

Image
         કર્મ અને કર્મફળ  કર્મ અને કર્મફળ - તું ફળ ની ચિંતા ન કર , તારો ફફ્ત કર્મ ઉપર અધિકાર છે        कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन    કહીને ભગવાન પહેલો જ ફટકો મારે છે. "તું ફળ ની ચિંતા ન કર તારો ફફ્ત કર્મ ઉપર અધિકાર છે. તું ફળ નિશી ચર્ચા કરે છે ? ફળની વાત તારા હાથમાં છે કે ? તારો અધિકાર શું છે તે તું બરાબર સમજી લે " આ વાત ભગવાન સામાન્ય માણસને સમજાવે છે. તેમ અસામાન્ય માણસને પણ સમજાવે છે. એક જ લાકડી થી બધાને ફટકો મારવાની કલા ફક્ત શ્રી કૃષ્ણ   પાસે છે. તમારો જેટલો અધિકાર હોય તેટલો ઉપદેશ તમે લઇ લો. દ્વારકાધીશ   કહે છે કે " તું સામાન્ય હશે તો તારે કર્મ કર્યે જ છુટકો છે અને  તું અસામાન્ય હોય તો પણ ભગવાન ના હથિયાર ( intrument ) તરીકે કામ કરવું પડશે. તેમાં તારા મત ની કઈ કીમત નથી" આપણા હાથમાં ચપ્પુ છે. તેને આશા નહિ , આકાંશા નહિ, ભાવના નહિ, કલ્પના નહિ, મત નહિ, તે ફક્ત હથિયાર છે. તે કેરી પણ સુધારે , શાક પણ સુધારે એ કારેલું પણ સુધારે. તેના મતનો પ્રશ્ન જ નથી.તેને કામ કરવું જ જોઈએ,  કેમ કે તે એક હથિયાર છે...

ગીતા અધ્યાય ૨ - gita adhyay 2 - ભાવવશતા અને નિશ્ચયાત્મિકતા

Image
ભાવવશતા અને નિશ્ચયાત્મિકતા         શરૂઆતમાં બુદ્ધિ કિંકર્તવ્યમૂઢ થાય. પણ આવી બુદ્ધિ વખાણવા જેવી છે.જીવનમાં અસંતોષ હોવો જોઈએ. જીવનમાં અસંતુષ્ટતા અને ગરબડ હોવા જોઈએ. મિલ કહે છે, " i shall be a dissatisfied socretis than a satisfied pig - " સંતુષ્ટ ભૂંડ જેવા થવા કરતા હું અસંતુષ્ટ સોક્રેટીસ જેવો થવાનું પસંદ કરીશ. ભૂંડ સંતુષ્ટ જ હોય છે પણ તેના કરતા અસંતુષ્ટ સોક્રેટીસ સારો. મગજ માં કઈ મુજવણ હોય કઈ ગરબડ હોય , કઈ કરવું હોય , કઈ લાવવું હોય , કઈ સૂઝતું ન હોય , કોઈને પૂછવા નું મન થતું હોય. કોઈને   शिष्यस्तेअहं शाधि मां त्वां प्रपन्नम કહીને પાસે જવાનું હોય,   જીવનમાં કોઈ કોયડો  હોય તે સારું. જીવનમાં કિંકર્તવ્યમૂઢતા બુદ્ધિ માં આવવી જોઈએ . આપણા જીવનમાં કિંકર્તવ્યમૂઢતા આવતી નથી. એનું કારણ, આપણે જીવનમાં ઝાઝો વિચાર જ કરતા નથી આપણે ભયંકર છીએ!          એક ભાઈ કહે : ફલાણો  માણસ તદન સરળ છે. તે સવાર ના ઉઠે, નાહી ધોઈને જામે, જમીને ઓફીસે જાય અને ઓફિસે થી ઘેર આવે . ઘેર આવીને રેડીઓ સાંભળે , જામે અને સુઈ જાય. કોઈની સાતે તે ભળતો  ...

ગીતા અધ્યાય ૨ - Gita Adhyaay 2

નિષ્કામ કર્મમાં કર્મપ્રેરણાનો ઉભો થતો પ્રશ્ન         નિર્લોભ અને નિરભિમાની વૃતિ થી સ્વકર્તવ્ય નો ઉપદેશ ગીતામાં છે. વિષયચિંતન થી આપણે વિનાશી બનીએ. તેથી વિષય ચિંતન ન કરવું સારું. ફલ ચિંતન અને વિષય ચિંતન ન કરવું તે બરાબર છે. પણ વિષય ચિંતન અને ફલ ચિંતન ખલાસ થયા પછી કર્મ શા માટે કરવાનું ? ફળ નહિ તો કર્મ કેવું? અહી પ્રેરણા નો પ્રશ્ન આવી ને ઉભો રહ્યો.       આજે સમાજવાદી વિચારધારા અનુશાર "શક્તિ મુજબ કામ અને ગરજ મુજબ દામ " આ વિચાર અવ્યવહારુ લાગ્યો તેથી " જેટલું કામ તેટલું દામ wages according to work " એવો અર્થશાસ્ત્ર નો વિચાર આવ્યો છે. પણ તેમાં કર્મપ્રેરણા નો પ્રશ્ન તો આવીને ઉભો જ રહ્યો છે.      આખા જીલ્લા નો કલેકટર ખુબ મોટો હોય , તેને પોતાની બુદ્ધિ વાપરીને આખા જિલ્લાને સંભાળવો જોઈએ. એના કુટુંબ માં એની એક પત્ની અને એક છોકરી છે. એટલે તેને એકસો રૂપિયા નો પગાર આપો , અને એનો પટાવાળો જેને સાત છોકરા છે.અને જે પોતાની શક્તિ વાપરીને કામ કરે છે તેને સાતસો રૂપિયા નો પગાર આપો. કારણ , " શક્તિ મુજબ કામ અને ગરજ મુજબ દામ " આ નિયમ તેને સ્વીકાર્યો છે. પ...