Posts

Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી

Image
Attitude Status In Gujrati -  સ્ટેટસ ગુજરાતી  Attitude Status Friendship In Gujrati -  દોસ્તી સ્ટેટસ દોસ્તી  Attitude Status In Gujrati - દોસ્તી સ્ટેટસ ગુજરાતી    મારા વિસે કોંઈ પણ રાય નાં રાખતા             મારો સમય બદલાશે તમારી રાય બદલાશે                 ૧❤   જંગલ ના   કાયદા એ જ જાણે છે           જેમની દોસ્તી અમારા જેવા સિહો થી થાય છે  ૨❤ દોસ્તી કરીએ છીએ જીવ આપીને        ખોફ માં  રહે છે દુનિયા        કેમ કે અમે જીવીએ છીએ સિહો ની ત્રાડ નાખીને  3❤ રણ પણ લીલા થઇ જાય છે        જ્યારે આપણા દોસ્તો આપણી સાથે ઉભા રહી જાય છે  4❤   તારી ઔકાત માં રહેવાનું શીખી લે         જે અમારી આખો માં ખટકે છે ..એ સ્મશાન માં ભટકે છે  5❤ મને છુ હરાવશે મોત નું મંજર ?       મેં તો જન્મ જ કાતીલો ની બસ્તી માં લીધો છે...

જય દ્વારકાધીશ

Image
જે દિવસે અમેરીકા નાં ધોળીયાઓ એ સોનું નહોતું જોયું ને તે દિવસે દ્વારકા વાળો કાળીયો સોનાના હિંડોળે હિંચકતો હો વાલા... જેના ચરણો માં છે શાંતિ તેના નામ છે આનંદ  જય દ્વારકાધીશ  😎   જય દ્વારકાધીશ જે ‌‌્જ્ઞાન અનુભવ મા આવી   ગયુ તે વીજ્ઞાન દ્વારકાધીશ આપણુ જીવન ચલાવે છે તે જ્ઞાન પણ ખરેખર જીવનમા આવુ લાગતુ હોય તો તે વીજ્ઞાન  છે -- દ્વારકાધીશ નું નામ જ શંસાર નો સાર છે  -- સ્વર્ગ થી મોટો તારો દરબાર ને તું જ અમારો પાલનહાર  સજા આપે કે આપે માફી ,દ્વારકાધીશ તું જ અમારો કિરતાર  ; રંગાઈ ગયો છું હું તો પ્રેમ તણા રંગમાં  રાહુ છું હું તો મારા દ્વારકાધીશ  ના સંગમાં  જય દ્વારકાધીશ -jay dwarkadhish   બાવન ગજ ની ધજા ફરકતી ,  નમતા હજારો શીશ  છપ્પન પગથિયે સ્વર્ગ મળે , ને મળે દ્વારકાધીશ   મનમોહક  એનું રૂપ ને અગણિત એના નામ  કણ કણ  માં કૃષ્ણ વસે , એ દ્વારિકા છે એનું ધામ   સૂર્યોદય નો સમય ને , સુવર્ણ લાગે ગોમતી ઘાટ  સોળે શણગાર સજે , એ મારો દ્વારકા નો નાથ   ગોમતી તારા ગુણલા...

Jay Dwarkadhish Status Gujrati - જય દ્વારકાધીશ સ્ટેટસ ગુજરાતી

Jay Dwarkadhish Status Gujrati - જય દ્વારકાધીશ સ્ટેટસ ગુજરાતી  તું અર્જુન જેવો બને તો ,  આજે પણ હું  દ્વારકા છોળી ને કુરુક્ષેત્ર  ના મેદાન   માં તારો સારથી બનું  #જય_દ્વારકાધીશ  ------------------------------------- યુદ્ધ કરવું રશિયા અને અમેરિકા ના હાથમાં છે  પરંતુ  અમેરિકા અને રશિયા ના પ્રમુખોના મગજ ની ચાવી મારા #દ્વારકાધીશ નાં હાથમાં છે  #જય_દ્વારકાધીશ  ❤❤❤    કોઈ પૂછે કે શું ચાલે છે ??      તો હસતા મોઢે એમ જ કહીશ     સરસ ચાલે છે   બાકી વેદના તો દ્વારકાધીશ તારા સિવાય કોઈને નહિ કહું     #જય_દ્વારકાધીશ    ❤❤❤    દ્વારકાધીશ તમે જ્યારથી મારા હૃદયમાં પગલા કર્યા છે  મેં ત્યારથી શબ્દોનાં ઢગલા કર્યા છે.  ❤❤❤      દિલસે ગુજરાતી

ગુજરાતી જોક્સ - Gujrati jokes

 ગુજરાતી જોક્સ - Gujrati jokes   છોકરો :-I ..love..you  છોકરી:- તું ગાંડો થઇ ગયો છે ?               હું પરણેલી છુ , મારો પતિ પણ છે .એક બોયફ્રેન્ડ પણ છે                 મારો એક EX બોયફ્રેન્ડ પણ મારી પડોસ માં રહે છે .                અને કાલે જ મારા બોસે મને પ્રપોજ કર્યું છે.                હું તેમને નાં નહિ પડી શકું ..                 હવે છોકરા એ (એની સામે થોડી વાર જોઈ રહ્યો.. પછી  )     જો કોઈ જગ્યાએ એડજસ્ટ થતું હોય તો ...!!!! ☺☺☺☺☺☺☝☝☝      ❤❤❤ પત્ની :- તમને મારી સુંદરતા વધારે સારી લાગે છે               કે મારા સંસ્કાર ....? પતિ :- મને તો આ તારી મજાક કરવાની આદત સારી લાગે છે ☺☺☺☺ ❤❤❤   એક દિવસ ભગવાને એક ભાઈ  ની  બધીજ મેમોરી ડીલેટ કરી નાખી  પછી એને પૂછ્યું હવે તને કઈ યાદ છે ??? ભ...

કર્મયોગ

   કર્મયોગ      બીજા અધ્યાયનું તાત્પર્ય એ જણાયું કે કર્મયોગમાં કર્મફળ કરતા કર્મના મૂળમાં રહેલી બુદ્ધિ શ્રેષ્ઠ છે. તેથી કર્મની વાસના શ્રેષ્ઠ હોવી જોઈએ. અર્જુને તેમાંથી એટલું જ પકડ્યું કે કર્મના મૂળમાં રહેલી વાસના શુદ્ધ  હોય તો કર્મનું પાપ લાગતું નથી. કેમકે અર્જુનને શ્રેયનો ડર છે. પ્રેયની અપેક્ષા નથી. દ્વારકાધીશે અર્જુનને કહ્યું કે પારમાર્થિક ડર હોય તો પણ કર્મના મૂળમાં શું છે તે જ પરમાર્થ જોવે  છે. પરમાર્થ તેને જ મહત્વ આપે છે. કૃષ્ણએ કહ્યું કે કામ્યબુદ્ધિ કરતા  સામ્યબુદ્ધિ શ્રેષ્ઠ છે. વાસનાત્મક બુદ્ધિ કરતા વ્યવસાયાત્મિકા બુદ્ધિ શ્રેષ્ઠ છે. તમે કઈ પણ કામ કરો તો તેની પાછળ કામ્યબુદ્ધિ ન રાખતા સામ્યબુદ્ધિ રાખો તો તે કર્મ તમને નડશે નહિ; એટલું જ નહિ , આધાત્મિક દ્રષ્ટીએ તમારો વિકાસ થશે. તે કર્મ તમને નીચે નહિ ઉતારે. બીજા અધ્યાયમાં આવો નિર્ણય થયો   અર્જુનને મુજાવતો સવાલ       અર્જુનનો પ્રશ્ન એ છે કે દ્વારકાધીશ ! તમે કહો છો તે કબૂલ  છે મને .શુદ્ધ બુદ્ધિ શ્રેષ્ઠ હશે તો પણ બાર્હ્ય દ્રષ્ટીએ ભયાનક કર્મો હું શા માટે કરું? કર્મના ...

કર્મનો કર્તા બનતો નથી

કર્મનો કર્તા બનતો નથી       જે કર્મ કરીને શાંત રહે છે, તેને વસ્તુ નું સુખ નહિ આત્માનું સુખ હોય છે.એટલું જ નહિ પણ તે કર્મ કરીને પાપ પુણ્ય નો જવાબદાર બનતો નથી. કારણ તે કોઈ પણ કર્મ પોતાની ઈચ્છાથી આરંભ કરતો નથી.             સ્થિતપ્રજ્ઞ માણસ પાપપુણ્ય નો દોષી નથી. એનું કારણ તે પોતે કોઈ કૃતિ કરતો નથી. ન્યાયાધીશ કોઈને ફાંસીની સજા કરે તો તેને માટે ન્યાયાધીશ જવાબદાર નથી. નહિ તો મુશ્કેલી ઉભી થાય. બીજે દિવસે ન્યાયાધીશ ને જ કોર્ટ માં ઉભો કરે. કારણ તેને કોર્ટમાં જ એક માંસ ણે ફાંસી આપી છે. અથાર્ત તેને ઠંડે કલેજે ખૂન કર્યું છે. એમ કહેવાય. તેને તો શાંતિથી સવારના ચાર વાગ્યે ચા પાણી પીને ચુકાદો લખ્યો હતો, છતાં તેને સજા થતી નથી. કારણ, એ જવાબદાર નથી. સ્થિતપ્રજ્ઞ પણ પાપપુણ્ય થી પર છે. તેને કર્મ કરવા ચાત પાપપુણ્ય ન મળે.           સ્થિતપ્રજ્ઞને વસ્તુનું સુખ નહિ આત્મા નું સુખ હોય છે. કારણ એનામાં `હું` અને `મારું` નાં ભાવ ખલાસ થઇ ગયા હોય છે. જ્યારે `હુપણું` અને `મારાપણું` ચાલ્યા જાય ત્યારે પાપપુણ્ય નથી. તે કર્મ કરીને છુટો છે. આ હું ન...

ગુજરાતી સ્ટેટસ - Gujrati Status

  ગુજરાતી સ્ટેટસ - Gujrati Status  ૧ કાચ ઉપર "પારો " ચડાવો તો "અરીસો" બની જાય છે. અને કોઈને "અરીસો" દેખાડો તો પારો ચડી જાય છે. ૨ જે માણસાઈ થી મઢેલી હોય છે એ ઝુંપડી પણ હવેલી હોય છે. ૩ સાલું આપને સાચા હોય તોય . જમાનો ખોટા પાડે છે  ને એક પથ્થર સારી રીતે ગોઠવાઈ જાય તો લોકો ફોટા પાડે છે. ૪ જિંદગી મારી પણ હતી સુરતી માંજા જેવી  સ્વાર્થી લોકો મળતા ગયા ને ગાંઠો વધતી ગઈ  ૫ સુખી થવાનો એક જ માર્ગ છે, જ્યારે બે લોકો મળે ત્યારે ત્રીજા ના સુખનો વિચાર કરે. ૬ સબંધ પૈસા ના મોહતાજ નથી હોતા. કારણ કે અમુક સબંધ નફો નથી આપતા  પરંતુ અમીર જરૂર બનાવી દે છે  ૭ કઈંક તો છેલ્લે અધૂરું રહી જાય છે જિંદગી સિવાય અહી ક્યા બધું પૂરું થાય છે  ૮ દુખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી  પણ ખુશ રહેવાની ખુદ માં હોવી જોઈએ તૈયારી  ૯ અરમાન એટલા પણ ઊંચા નાં હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે  બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય  ૧૦ મકાન ની જરૂર હોય છે રહેવા માટે  બાકી વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા દિલનો ખૂણો જ કાફી છે. ૧૧ જિંદગીનું દરેક ડગલું પૂરી તૈ...