Posts

Showing posts from March, 2021

જોક્સ શાયરી

Image
જોક્સ શાયરી      શ્રીમતીજીએ પથારીમાંથી જ આદેશ કર્યો: "ફટાફટ મારી ચા બનાવીને કચરાપોતું પતાવી દો" હું: "પ્રિયે, આપણે 'રિસોર્ટ' માં છીએ, 'ઘરે' નથી.." તો એમણે ઉદારતપૂર્વક કહ્યું: "તમે વર્ષોથી 'ઘરકામ' માં રજા માંગી રહ્યા છો ને, જાઓ 'બે દિવસનું વેકેશન' આપ્યું...!" ************************** પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠું.!  "મારે એમને પુછવુ પડે.."  હરામ બરોબર જો કોઈ દિવસ પૂછ્યું હોય તો . .  અને... પરણિત પુરુષો દ્વારા બોલાતુ સૌથી મોટું જૂઠું. "એમા એને શુ પૂછવાનું.!?" હરામ બરાબર જો એને પૂછ્યા વગર પાપડ પણ ભાંગ્યો હોય તો . .! ************** પત્ની : -આ ધવલ રંગી પ્રસરતા પુષ્પના મૃદુ નહીં એવા કડક પૃષ્ઠ ભાગને જાળીદાર કાષ્ટ કૃતીના હસ્તપંખા સમા યંત્ર વડે  નિર્દયતા પૂર્વક પ્રહાર કરી આદાન પ્રદાનની આ નિષ્ઠુર પ્રવૃત્તિઓ કરે છે એ શું છે? પતિ : -  તું બધી ધાર્મિક સિરિયલો બહુ ના જો . . આ લોકો બેડમિન્ટન રમે છે ! ! ! ********************* ખરા ટાણે ખહિ જાય, આફતે ન આવે એક, એવા અમથા કુદે અનેક, કારણ વગર ના કાગડા. *****...

2 લાઈન શાયરી -સ્ટેટસ

Image
૨ લાઈન શાયરી - સ્ટેટસ  ❤ તારા આગમન થી અસર થઇ છે  મારા નામ સાર્હે તારા નામ ની કસર રહી ગઈ છે  ❤❤❤❤❤ ❤❤❤ મજબૂર નહિ કરીએ  , તમને વાયદો પૂરો કરવામાં  તું ફક્ત એક વખત પાછી આવ , તારી યાદો લઇ જવા  ❤❤❤ કદાચ બહુજ કઠણ હૃદય ના છો , જેમને અમને ભુલાવી દીધા  નાં એ પૂછ્યું ..ક્યાં છો તમે .નાં એ જાણ્યું કેમ છો તમે  ❤❤❤ જયારે તમે તૂટી ને વિખરી જાઓ તો બતાવજો અમને  અમે તમને રેત ના કણ માંથી પણ શોધી લઈશું  ❤❤❤ જીંદગીમાં જરૂર તમે બધી જ તક નો ફાયદો ઉઠાવો  પણ કોઈ ની હાલત અને મજબૂરી ની ના ઉઠાવો  ❤❤❤❤ મુસ્કાન એક કમાલ નો કોયડો છે  જેટલો બતાવે એ છે ,એનાથી વધારે સંતાડે છે  ❤❤❤ તને ઘસી ઘસી ને હીરો બનાવી દીધો  હવે મારાથી જ્ તારી કીમત આપી શકાતી નથી  ❤❤❤❤❤ જો પ્રેમ ગુન્હો હોય તો ,સમજી લો મેં તો હદ કરી નાખી  ❤❤❤❤❤❤ સપના ઓ પુરા નાં થાય ભલે નાં થાય ...સપના જોવા તો કોઈ ગુન્હો નથી  ❤❤❤❤❤ એને હોઠ ને પોતાના દાંત થી દબાવીને કહ્યું  હુ દબાઉં  તો દર્દ કેમ ???? તું દબાવે તો આનદ કેમ ? ❤❤❤ પથ્થર થી કોઈ ના ઉપર વાર નાં કર  થઇ શકે ત...

કર્મકાંડ અને કર્મયોગ વચ્ચેનો ફરક

કર્મકાંડ અને કર્મયોગ વચ્ચેનો ફરક         यामिमां पुष्पितां वाचं प्रवद्न्त्य....         આ શ્ર્લોકોમાં વેદો માટે લખેલું છે.આમાં વેદોની નિંદા નથી .કર્મકાંડ અને કર્મયોગ વચ્ચે નો ફરક છે અને અહી શ્રીકૃષ્ણ કર્મકાંડ નહિ પણ કર્મયોગ સમજાવે છે એ સ્પસ્ટ કરવા અહી વેદો બાબત આટલું લખ્યું છે .        આપણે જોઈએ તો ખ્રિસ્તના વિચારો આવા જ છે . ખ્રિસ્તે શ્રી કૃષ્ણ ના વિચારો લીધા કે શ્રીકૃષ્ણ એ ખ્રિસ્ત ના વિચારો લીધા એવી રીતની શંકા થતા વાચામાંના કાળમાં કેટલાક લોકો એ કહ્યું  કે . ખ્રિસ્ત માંથી શ્રી કૃષ્ણે ગીતા લીધી છે . કેટલાક લોકો એ આવું છાપ્યું અને આપના લોકોએ તે વાંચ્યું પણ ખરું .પણ પાચળ થી સંશોધન કરીને એ લોકો એ જ કહ્યું શ્રી કૃષ્ણ ખ્રિસ્ત કરતા પહેલા થયેલા દેખાય છે . એતાહાસિક દ્રસ્થીએ  સાચું  છે. કોણે કોનું લીધું એ ચર્ચા કરવાનું કારણ નથી . આજ વિચાર બાઈબલ માં પણ છે તેને કેટલા પ્રમાણમાં કીમત આપવી ? બાઈબલ વાંચશો તો શ્રીકૃષ્ણ એ વેદોને માટે જે કહ્યું છે તે જ બાઈબલ માટે લખેલું જોવા મળશે .પણ શ્રીકૃષ્ણ વેદો માટે આવું લખે તો લોકો તે વા...

નવા જોક્સ - હજુ પણ ભૂત પ્રેત માં વિશ્વાસ કરો છો ?

નવા જોક્સ - હજુ પણ ભૂત પ્રેત માં વિશ્વાસ કરો છો ?        એક નવો પરણેલો છોકરો તેની પત્ની ને પોતાની પસદગી ની જગ્યાએ ફરવા લઇ જાય છે  પત્ની તે એ સ્ટેડીઅમ માં લઇ જાય છે  જ્યાં તે હમેશા ક્રિકેટ રમતો હોય છે  અચાનક એને  પત્ની ને કહ્યું ,  તું પણ બેટ પકડીને બેટિંગ કરી જો .થઈ શકે છે .તું પણ સારું રમી શકે ..અને મને અભ્યાસ કરવા માટે એક સાથી ઘરે જ મળી જાય ... પત્ની મુડ માં હતી ..એને હા કરી દીધી ...અને બેટ હાથ માં પકડી ને તૈયાર થઇ ગઈ  પતિ એ બોલ ફેક્યો ..પત્ની એ બેટ ફેરવું .. જોગાનુજોગ ..દડો ..બેટ ના વચ્ચે વચ આવ્યો ....અને બોલ સ્ટેડીઅમ ,,ના બહાર ચાલ્યો ગયો  પતિ -પત્ની બોલ શોધવા બહાર ની બાજુ એ ગયા ...અને જોયું . બોલે પાસે જ એક સુમસામ ઘર ના પહેલા માળ પર બનેલી એક બારી નો કાચ તોડી દીધો હતો  હવે પતિ-પત્ની મકાન માલિક ની ગાળો શાભાડવા માટે પોતાને તૈયાર લારી લીધા પછી ..સીડીઓ ચડી ને ઉપર ની બાજુ એ જાય છે ..અને પહેલા માળ પર બનેલા એક માત્ર રૂમ માં જાય છે  દરવાજો ખખડાવ્યો તો અંદર થી અવાજ આવ્યો ... અંદર આવી જાઓ  બંને જણા દરવાજો ખોલીને અંદર પહોચ્યા...

ગુજરાતી સુવિચાર

Image
ગુજરાતી સુવિચાર  સ્વામી વિવેકાનંદ સુવિચાર            ❤જ્યાં સુધી તમે પોતે પોતાના પર વિશ્વાસ નથી કરતા  ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ નથી કરી સકતા   ❤દાન સહુથી મોટો ધર્મ છે  નર સેવા - નારાયણ સેવા  જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે  ❤રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું   જે પ્રભુ ની ઈચ્છા અનુશાર કામ કરે છે  એ જ ધાર્મિક છે  સુવિચાર ગુજરાતી    રામકુમાર શર્મા     ❤ દુઃખ અને પીડા ના મોટા સાગર વાળા આ સંસાર માં પ્રેમ ની બહુજ જરૂરીયાત છે - ડૉ -રામ કુમાર શર્મા  ❤ સોંદર્ય અને વિલાસ ના આવરણમાં મહત્વકાંક્ષા એવી રીતે પોષણ પામે છે જેમ મ્યાન માં તલવાર  ❤કવિ અને ચિત્રકાર માં ભેદ છે , કવિ પોતાના સ્વરમાં અને ચિત્રકાર પોતાની રેખામાં માં જીવન ના તત્વ અને સોંદર્ય ના રંગ ભારે છે                           ❤  ભગવાન મહાવીર સુવિચાર ❤ ❤ જેવી રીતે વગર પાણી એ ધાન્ય નથી ઉગતું .એવી રીતે વિનય વગર પ્રાપ્ત કરેલી વિદ્યા ફળદાયી ...

અર્જુને શા માટે લડવું જોઈએ ?

અર્જુને શા માટે લડવું જોઈએ ?         कौन्तेय युद्धाय कुतनिचयः       તું કુર્તનિશ્ચયી થઈને લડવા માટે ઉઠ ! એમ કહે છે . આ વાંચીને એવો પ્રશ્ન થાય કે યુદ્ધ ની નિષ્ઠુરતા , ક્રુરતા ,કઠોરતા વગેરે શું  શ્રી કૃષ્ણ  ભગવાનને માન્ય છે ? ભગવાન જેવા લોકોતર તત્વને આ વાતો માન્ય થઇ ? હુબ્રું અને લ્યુંટાનિક નોર્વેજીય્નોના વાડ્મય માં આવતી વાતો સાથે આ મતનું સામ્ય લાગે છે .નિત્શે ના મત મુજબ નિષ્ઠુરતા ,યુદ્ધ ,ક્રુરતા , રક્તપીપાસા ,સત્તાભીલાષા આ માનવ ના ઉન્નતી ના લક્ષણો છે . શું  KRISHN પણ યુયુત્સુ , રક્તપિપાસુ છે ? પણ શ્રી કૃષ્ણ તેવા નથી એકાદ પ્રવચન સાંભળીને કોઈ વિષે અભિપ્રાય આપવાવાળા લોકો મુર્ખ ઘણાય        આ શ્રુર્ષ્ટિ રમત છે એવું નક્કી કરીને ભગવાને મરણનો પ્રશ્ન જ કાઢી નાખ્યો છે , ન બદલનારી અવિકારી શક્તિ આ સૃષ્ટી નું શાસન કરે છે , તેની જ આ રમત છે અને તે જ આ સૃષ્ટી માં બધા જીવો ઉભા કરે  છે . એક પ્રકાર છે તત્વચિંતક સંતોનો , તે વર્ગ અમાપ પ્રેમ અને અપ્રિતમ પરોપકાર વાળો હોય . બીજો વર્ગ છે . તત્વજ્ઞ વીરોનો . તે વિશાળ અંતઃકરણનો ઓજસ...

Baapu jokes in gujrati - બાપુ જોક્સ

બાપુ જોક્સ . . . . . . . . . . . . . બાપુ જોક્સ બ્લોગ ઉપર ના લખાય બાપુ ઓ બ્લોગ દિલેટ કરાવી દે  દિલસે ગુજરાતી

મારા વંશ ને આજ આગળ વધારશે

Image
 મારા વંશ ને આજ આગળ વધારશે ❤❤❤ જેવો ફેરા ફરવાનો કાર્યકમ પૂરો થયો તરત  દુલ્હા એ દુલ્હન ના ચારનો માં પોતાનું માથું નમાવી દીધું  આ જોઇને બધા હસવા લાગ્યા  દુલ્હા એ બધાને જવાબ આપ્યો  ❤ મારા વંશ ને આજ આગળ વધારશે  ❤મારા ઘરની લક્ષ્મી કહેવાશે  ❤ મારા માં બાપ ની ઈજ્જત કરશે . અને તેમની સેવા પણ કરશે  ❤ મને પિતાનું બનવાનું સુખ આપશે  ❤ પ્રસુતિ સમયે મારા સંતાન માટે મુર્ત્યું સાથે અડી ને આવશે  ❤ આના થી જ મારા ઘર ની નિબ રખાશે  ❤ આના વ્યવહાર થી જ સમાજ મારી પહેચાન થશે  ❤ પોતાના માં બાપ છોડીને આ મારા પાછે આવી છે   ❤ પોતાના સંબંધો ત્યાગ કરીને ..એને મારી સાથે સંભંધ જોડ્યો છે  તો છુ આપણે એને તોડું સન્માન પણ નાં આપી શકીએ ?  શું મહિલાઓ નાં ચરણોમાં શિસ નમાવવું હાસ્ય છે ? હાસ્ય છે તો મને જમાના ની ચિંતા નથી  જાય હિન્દ ..જાય ભારત    દિલસે ગુજરાતી

*ગુજરાત માં બીજી પર્ત્ની લાવનાર ને પાંચ લાખની સહાય___" ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​*

*ગુજરાત માં  બીજી પર્ત્ની  લાવનાર ને પાંચ લાખની સહાય___" ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...

દિલસે મેસેજ - દિલસે કહાની

Image
દિલસે મેસેજ - દિલસે કહાની  ---------------------------------------------------- એક છોકરી ના લગ્ન એની મરજી વિરુદ્ધ એક સીધા સાધા છોકરા સાથે કરવામાં આવે છે  એના ઘરમાં એક માં સિવાય બીજું કોઈ નથી  છોકરાને દહેજ માં ઘણા બધા ગીફ્ટ અને રૂપિયા મળ્યા હતા  છોકરી બીજા કોઈ છોકરાને પ્રેમ કરતી હતી અને છોકરો પણ તેને પ્રેમ કરતો હતો  છોકરી લગ્ન પછી પોતાની સાસરી આવી ..સુહાગરાત ની રાત્રે છોકરો દૂધ લઈને આવે છે  તો દુલ્હન સવાલ પૂછે છે એના પતિને ..એક પત્ની ની મરજી વગર એનો પતિ એને હાથ લાગાવે તો એને બળાત્કાર કહેવાય છે કે હક ? પતિ :- તમારે એટલું લાબું અને ઊંડું જવાની જરૂર નથી           બસ દૂધ લાવ્યો છુ પી લેજો ...હું ફક્ત તમને શુભરાત્રી કહેવા માટે આવ્યો હતો  આટલું બોલી ને છોકરો રૂમ માંથી નીકળી જાય છે .  છોકરી મન મારી ને રહી જાય છે કેમ કે છોકરી એ ઈચ્છતી હતી કે ઝગડો થાય અને એ ગામડિયા સાથે છુટકારો થાય  હતી તો વહુ પણ ઘરનું કોઈ પણ કામ કરતી નહોતી .બસ ફક્ત દિવસ ભાર ઓનલાઈન રહેતી હતી . ન જાને કોની સાથે વાત કરતી હતી  ઘરમાં છોકરાની માં વગર શીકાય...

વિશ્વની એકસુત્રતાનો પાયો

        શ્રીકૃષ્ણ ને આ બધું તત્વજ્ઞાન સમજાવીને એક વિશિષ્ટ વૃતિ તૈયાર કરી છે તેના માટે દેહ અને દેહીનો સ્વતંત્ર સંબંધ સમજાવ્યો છે .        આત્મ સર્વગત છે . તે અણુ અને પરમાણુમાં ભરેલો છે. તે પ્રત્યેક ના અંતઃકરણ માં ભરેલો છે અનંત દેહો દેખાય છે , પણ આત્મા એક જ છે તે તું સમજી લે ..આમ કહીને શ્રી કૃષ્ણે આખા વિશ્વ ની એક સુત્રતા સમજાવી છે .  ' અર્જુન! તું આ એકસુત્રતા ની ભૂમિકા ઉપર ઉભો રહીને વિચાર કર તો તેથી તને જગત માટે આત્મીયતા નિર્માણ થશે ' ત્યાર પછી સુંદરતા અને પુજ્યતા નિર્માણ થાય છે તે આગળ ની વાત છે , આ ભક્તીસાસ્ત્ર ની વાત છે પરંતુ આમ પણ આત્મા અવધ્ય છે અને શરીર પ્રત્યેક ક્ષણે બદલતું રહે છે .                 આમ કહીને એની એક કાયમી સુત્રબદ્ધતા ભગવાને સમજાવી છે . આત્માની અવક્તતા પર ભાર મુક્યો છે આત્મા અંદર છે . ડોકટરો હૃદય ના ફોટા પણ પાડે છે . તેમાં હૃદય ની અંદર કોઈ ઠેકાણે આત્મા દેખાય છે ખરો ?? નથી દેખાતો ..કારણ આત્મા અવક્ત છે . વ્યક્ત હોય તો ફોટા આવે ,,અવ્યક્ત નો ફોટો ક્યાંથી આવે .  अथ चैनं नित्यजातं नित्यं...

મરણ તો દેહ ની પ્રકૃતિ છે

મરણ તો દેહ ની પ્રકૃતિ છે           દેહને અવસ્થાતર હોવાથી મુત્યુ માટે સાદી સીધી ઉપમા આપી દીધી કે મરણ એટલે કપડા બદલવા . મૂળ પ્રકૃતિ અવ્યક્ત , અચિંત્ય છે .  પણ વિકારવશ છે અને આત્મા અવિકારી છે . આખી ગીતાની અંદર अशोच्यानन्वशोचस्तवं એ ઉપક્રમ છે  અને न त्वं शोचितुमहर्षि એ ઉપસંહાર છે બીજા અધાય માં આ શ્લોક સુધી નું એક પ્રકરણ છે ,કારેલું કડવું છે ,મરચું તીખું છે અને મીઠું ખરું છે એ તેમના દોષો નથી પણ તેમનો સ્વભાવ છે તેવી જ રીતે દેહ નું જવું એ તેનો દોષ નથી પણ સ્વભાવ છે દેહ મૂળપ્રકૃતિ છે મૂળપ્રકૃતિમાં સતત ઉથલ પાથલ થતી હોય અનંત અમૂર્ત ચહેરાઓ મૂર્ત થતા  હોય આ સૃષ્ટી માં તેવું થાય તેમાં હરખાઈ જવાનું કારણ નથી . તેવી જ રીતે મૂર્ત  વાતો અમૂર્ત બનતી હોય તેથી રડવાનું કઈ કારણ નથી . આ સાંખ્ય સ્રીદ્ધાંત ભગવાને ટૂંકમાં સમજાવ્યો . તે જરા કઠણ છે                                       અધ્યાત્મશાસ્ત્ર ,માનસશાસ્ત્ર અને આધિભોતિકશાસ્ત્ર સમજાવ્યા આધિભોતિકશાસ્ત્ર થી ભગ...

કેબલ ટીવી - dth

કેબલ ટીવી - dth  સૂર્ય આઉટેજ , જે 5 માર્ચથી 21 માર્ચ 2021 ની વચ્ચે હોવાથી  આ આઉટેજ દરમિયાન થોડી ચેનલો પ્રભાવિત થઈ શકે છે જેમાં સ્ક્રીન ખાલી થઈ શકે છે અથવા આ સમય દરમિયાન 10 થી 15 મિનિટ સુધી સ્થિર થઈ શકે છે.  ચેનલો આપમેળે પુન getસ્થાપિત થઈ જશે તેમ કરવા માટે કોઈ ફેરફારો કરવાની જરૂર નથી.  સન આઉટેજ આગાહીયુક્ત સમય  09:45 સવારે 02:00 વાગ્યા સુધી  તે બંને પ્લેટફોર્મ કેબલ ટીવી અને ડીટીએચને અસર કરશે. દિલસે ગુજરાતી

ગુડ મોર્નીગ સંદેશ - અહીંયા બધુજ વેચાય છે

ગુડ મોર્નીગ સંદેશ  અહીંયા બધું જ વેચાય છે વેચવાવાડા હવા પણ વેચી નાખે છે  ફુગ્ગા માઁ ભરીને સત્ય વેચાય છે. જૂઠ વેચાય છે  વેચાય છે બધી જ કહાની ત્રણે લોક મા ફેલાયલું છે પાણી તો પણ બોટલ માઁ ભરીને વેચાય છે પાણી  દિલસે ગુજરાતી

ૐ નમઃ શિવાય - om namah shivaay

ૐ નમઃ શિવાય જટા માઁ ગંગા ધારી મસ્તક પર ચંદ્ર ધારી ત્રિનેત્રા આંખ વાળા કંઠ માઁ વિષ પીવા વાળા નીલકંઠ ગળા માં સર્પ ધારી સૂર્ય થી લાખો ઘણું વધારે તેજ વાળા . તેજો મયિ મસ્તક વાળા નંદી પર સવારી કરવા વાળા પાર્વતી પતિ ગણપતિ કાર્તિકેય પુત્ર વાળા દેવાધી દેવ મહેશ્વર શિવ શંકર ભગવાન ને મારા લાખ લાખ નમન ૐ નમઃ શિવાય  દિલસે ગુજરાતી

ગુજરાતી શાયરી -gujrati shayari

Image
તુમ મુજસે રૂઠ જાઓ એશા કભી ના કરના મેં એક નજર કો તરશું એશા કભી ના કરના દિલસે ગુજરાતી

આત્માની નિત્યતા

આત્માની નિત્યતા          ભગવાન કહે છે કે સતનો નાશ નથી અને અસતનું સ્વસ્વરૂપ રહી અસ્તિત્વ નથી नासतो विधते भावो नाभावो विधते सतः આ શબ્દો તત્વજ્ઞાન ના છે તેથી સમજી લેવા જોઈએ . તત્વજ્ઞાનના આ બે મુખ્ય સિદ્ધાંતો છે આ અધ્યાત્મનો સમજાવ્યો 

અધ્યાય ૨ -अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते नश्यति -અશોચ્યનો શોક ન કરવો ઘટે

અશોચ્યનો શોક ન કરવો ઘટે         ભગવાને તત્વજ્ઞાન કહ્યું છે તેમાં શિષ્ય બનેલા અર્જુન નો પ્રશ્ન છે , ભગવાને તેની વૃતિ બદલવાની છે અને તેમાં કર્મની ભૂમિકા પરમાર્થની બનવાની છે તેથી ભગવાને अशोच्यानान्वशोचस्त्व्म થી શરૂઆત કરી છે જીવ માત્ર અશોચ્ય છે અશોચ્ય એટલે શોક કરવા જેવું નથી તે . માનવી જીવન અશોચ્ય છે પ્રત્યેક પ્રાણી અશોચ્ય છે પારમાર્થિક દ્રષ્ટીએ 'મરણ ' આ ઘટના શોચનીય નથી ભગવાન અર્જુન ને કહે છે કે ' પ્રજ્ઞાવાદ કહે છે પહેલી વાત એ છે કે તું મુર્ખ છે . તેમાં વળી " હું ડાહ્યો છુ "એવી ગાંડી સમજણ તારામાં આવી ગઈ છે , આપણે અર્જુનને મુર્ખ નાં કહી શકીએ પણ અહિયાં તો ભગવાન ની દ્રષ્ટીએ વિચાર કરીએ છીએ ' અર્જુન તું પ્રજ્ઞાવાદ કહે છે ! આમ કહીને તરત્ જ આત્માનું અને તેના અંશરૂપ જીવનું ચીર્ન્જીવીત્વ સમજાવ્યું છે આત્મા મારતો નથી અને મારતો પણ નથી अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते नश्यति આ ષડભાવ આત્મા ને નથી                             આપણી પહેલી શરૂઆત अस्ति  થી થાય છે માં નાં પેટમાં બચ્ચું આવે , ત્યાર પછ...